Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૬૪
કર્મગ્રંથ-૬ ૮૫૫. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૬ + પ૭૬ + ૮ = ૧૭૬૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ = ૭૦૦૮ ૮૫૬. ત્રિીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેન્દ્રિયના ૧૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૮ : ૪ = ૭૨
ઉદયસત્તાભાંગા. ૮૫૭. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય
-
ઉ સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૭૨૮ : ૪
= ૬૯૧૨ ઉદયસત્તાભાંગા. ૮૫૮. ત્રીશના બંધુત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા 0 1 ૨ = ૧૬ ઉદય
સત્તાભાંગા. ૮૫૯. ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ સામાન્યમનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૬૦. ત્રીશના બંધે ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧૫ર = ર૯૦૬
સત્તા ૪ + ૪ + ૨ + ૪ = ૧૪
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ = ૧૧૬૦૮ |૮૬૧. ત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ + ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા.

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194