Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
ઉ સામાન્ય તિર્યંચના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ =
૨૩૦૪ ઉદયસત્તાભાંગા.
૭૭૯. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨
=
સત્તામાંગા.
૭૮૦. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા.
૭૮૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉધયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
વૈક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.
ઉ
ઉ
ઉ
૧૫૧
ઉ
૩૨ ઉદય
૭૮૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તામાંગા કેટલા
થાય ?
દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા.
૭૮૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮, ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૭૮૪. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ ઉદયભાંગા ૬ + ૫૭૬ + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૧૯૯

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194