Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૫૬
કર્મગ્રંથ-૬ ૮૦૭. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? | ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૦૮. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ આહારક મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૩, ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગા. ૮૦૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૮ + ૧ = ૯
સત્તા ૨ + ૧ = ૩.
ઉદય સત્તા ભાંગા ૧૬ + ૧ = ૧૭ ૮૧૦. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા = પ૭૬ 1 ૨ = "
૧૧૫ર ઉદયસત્તાભાંગા. ૮૧૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ 1 ૨ = ૧૮
ઉદયસત્તાભાંગા. ૮૧૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ આહારક મનુષ્ય ૨ ભાંગાને વિષે એક સત્તા ૯૩, ૨ x ૧ = ૨
ઉદયસત્તાભાંગા. ૮૧૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા કેટલા
થાય ?

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194