Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૫૯
પ્રશ્નોત્તરી ભાગ-૪ ૮૨૪. ત્રિીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૫ ૪ ૫ = ૨૫ ઉદય
સત્તાભાંગા. ૮૨૫. ત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વિક્લેજિયના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫ ઉદય
સત્તાભાંગા. ૮૨૬. ત્રિીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૯ + ૫ = ૪૫
ઉદયસત્તાભાંગા. ૮૨૭. ત્રિીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ + ૪ = ૩૬
ઉદયસત્તાભાંગા. ૮૨૮. ત્રિીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯
ઉદયસત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ ૮૨૯. ત્રીશના બંધે ચોવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય?
એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ x ૫ = ૫૦ ઉદય સત્તાભાંગા. વિક્રીય વાયુકાયને ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૯૨, ૮૮, ૮૬, ૧ + ૩ =
૩ ઉદયસત્તાભાંગા. ૮૩૦. ત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194