Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 164
________________ ૧૫૫ પ્રશ્નોત્તરી ભાગ-૪ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધ ભાંગા ઉદયભાંગા ૪૧ + 10 + ૩૧ + ૫૯૯ + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૦ સત્તા ૨૧ + ૪ + ૧૩ + ૧૬ + ૧૩ + ૨૧ + ૨૧ + ૧૬ + ૮ = ૧૩૩ ઉદયસત્તાભાંગા ૧૪૭ + ૪૦ + ૭૫ + ૨૩૯૬ + ૭પ + ૪૭૧૫ + ૭૦૪૩ + ૧૧૬૨૪ + ૪૬પ૬ = ૩૦૭૭૧ ૩૦૭૭૧ ઉદયસત્તાભાંગા ૪ ૪૬૦૮ બંધ ભાંગા = ૧૪૧૭૯૨૭૬૮ બંધોદયસત્તાભાંગા થાય. ઓગણત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૦૩. ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય? દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ ઉદયસ્થાન ૭. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ઉદયભાંગા ૨૬૪૨ સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯ ૮૦૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા. ૮૦૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૦૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ = પ૭૬ ઉદયસત્તાભાંગા.

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194