Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 161
________________ ૧૫૨ કર્મગ્રંથ-૬ સત્તા ૪+૪+૨ + ૪ + ૨ + ૨ + ૩ = ૨૧ ઉદયસત્તાભાંગા ૨૪ + ૨૩૦૪ + ૩૨ + ર૩૦૪ + ૧૬ + ૩૨ + ૩ = ૪૭૧૫ ૭૮૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદય વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮ ઉદયસત્તાભાંગા. ૭૮૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદય સત્તા ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫૨ ૪ ૪ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૮૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ : ર = ૩ર ઉદય સત્તાભાંગા. ૭૮૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૮૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના પ૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૯૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય?

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194