Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૪૯
પ્રશ્નોત્તરી ભાગ ૪
ઉદય સત્તા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭૫ ૭૬૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ એકેન્દ્રિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ x ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૭૬૭. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે વિક્લેજિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? વિક્લેજિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ + ૪ = ૩૬ ઉદય
સત્તાભાગા. ૭૬૮. ઓગણત્રીશના બધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ =
૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૭૬૯. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્યમનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ ૪ ૪ =
૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૭૭૦. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૫૯૯
સત્તા ૪ + ૪+૪+ ૪ = ૧૬
ઉદયસત્તાભાંગા ૪૮ + ૩૬ + ૧૧૫૯ + ૧૧૫૬ = ૨૩૯૬ ૭૭૧. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદયસત્તા
ભાંગા.

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194