Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૪૬
કર્મગ્રંથ-૬ ૭૪૮. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા.. ૭૪૯ ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ? ઉ ઉદય ભાંગા ૧૨ + ૧૧પર = ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તાભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬પ૬ ૭૫૦. ઓગણત્રીશના બંધે બંધ ઉદય સત્તા અથવા સંવેધ ભાંગા કુલ કેટલા
થાય ? આ રીતે ૪૧ + ૧૧ + ૩૨ + ૬00 + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૩ થાય. સત્તા ૨૩ + ૮ + ૨૦ + ૨૬ + ૧૨ + ૨૦ + ૨૦ + ૧૬ + ૮ = ૧પ૩. ઉદયસત્તાભાંગા ૧૬૯ + ૫૩ + ૭૯ + ૨૬૯૯ + ૭૪.૫ ૪૭૧૪ + ૭૦૪૨ + ૧૧૬ ૨૪ + ૪૬પ૬ = ૩૧૧૧૦ થાય. ૩૧૧૧૦ ઉદયસત્તાભાંગા 1 ૪૬૦૮ બંધ ભાંગા = ૧૪૩૩૫૪૮૮૦
બંધોદયસત્તાભાંગા થાય છે. મનુષ્યગતિ પ્રાયોગ્ય ઓગણત્રીશના બંધે બંધોદય
સત્તા સંવેધ ભાંગાઓનું વર્ણન. ૭૫૧. ઓગણત્રીશના બંધે સામાન્યથી મનુષ્યગતિ પ્રાયોગ્ય સંવેધભાંગા કેટલા
થાય ? ઉ બંધભાંગા ૪૬૦૮ ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮,
૨૯, ૩૦, ૩૧. ઉદયભાંગા ૭૭૭૦ સત્તાસ્થાન પાંચ ૯૨, ૮૮, ૮૯, ૮૬, ૮૦ હોય છે.

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194