Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૪ ઉ વૈ4) કર્મગ્રંથ-૬ વૈકીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બળે સત્તા ૧૬ 1 ૨ = ૩ર ઉદય સત્તાભાંગા. ૭૩૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪ ઉદયસત્તાભાંગા. ૭૩૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૩૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ 1 ૨ = ૩૨ ઉદયસત્તા ભાંગા. ૭૩૯. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકનાં ઉદયસત્તાભાંગ કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદય સત્તા ભાંગા. ૭૪૦. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ઉદયભાંગા ૧૨ + ૧૧પર + ૧૬ + ૫૭૬ + ૮ + ૧૬ + ૧ = ૧૭૮૧ સત્તા ૪ + ૪ + ૨ + ૪ + 2 + 2 + ૨ = ૨૦ ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ + ૩૨ + ૨૩૦૪ + ૧૬ + ૩૨ + ૨ = ૭૦૪૨ ૭૪૧. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194