Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧૨૪
કર્મગ્રંથ-૬
૬૨૪. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તા ભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૧૧૫૨ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૧૫૨ ૪ ૨ = ૨૩૦૪ ઉદયસત્તામાંગા.
૬૨૫. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
ઉ
ઉ
૬૨૬. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ ૪ ૨ = ૧૧૫૨ ઉદયસત્તામાંગા.
૬૨૭. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગ કેટલા થાય ?
ઉ
કેટલા થાય ?
વૈક્રીયતિર્યંચના ૧૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૧૬ ૪ ૨ = ૩૨ ઉદય સત્તાભાંગા.
ઉ વૈક્રીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ × ૨ = ૧૮ ઉદયસત્ત ભાંગા થાય.
૬૨૮. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
ઉ
ઉ
આહારક મનુષ્યના ૨ ભાંગાને વિષે ૧ સત્તા ૨ ૪ ૧ = ૨ ઉદયસ્ના ભાંગા.
૬૨૯. અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયરત્તા
ભાંગા કેટલા થાય ?
ઉદયભાંગા ૧૧૫૨ + ૧૬ + ૫૭૬ + ૯ + ૨ = ૧૭૫૫
સત્તા ૨ + ૨ + ૨ + ૨ + ૧ = ૯
ઉદયસત્તામાંગા ૨૩૦૪ + ૩૨ + ૧૧૫૨ + ૧૮ + ૨ = ૩૫ ૮

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194