Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 134
________________ ૧ ૨૫ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૬૩૦. અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના પ૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા ૫૭૬ 1 ૨ = ૧૧૫ર ઉદયસત્તાભાંગા તથા ૧૧૫ર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૮, ૮૬ આથી ૧૧૫ર 1 ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય આ રીતે ૧૧૫૨ + ૩૪પ૬ = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૧. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીયતિર્યચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ x = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૬૩૨. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ સામાન્ય મનુષ્યના ૧૧પર ભાંગાને વિષે ત્રણ ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮ આથી ૧૧૫ર x ૩ = ૩૪પ૬ ઉદયસત્તાભાંગા થાય. ૬૩૩. અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ વૈકીય મનુષ્યના ૧ ભાંગો તેને વિષે બે સત્તા ૧ : ૨ = ૨ ઉદયસત્તા ભાંગા થાય. ૬૩૪. અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે આહારકમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? આહારકમનુષ્યને ૧ ભાંગો. ૧ - ૯૨ ની સત્તા ૧ : ૧ = ૧ ઉદય સત્તાભાંગો થાય. ૬૩૫. અાવીશના બંધે ત્રિીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદયસત્તાભાંગા કેટલા થાય ? 3 ઉદયભાંગા પ૭૬ + ૧૧પર + ૮ + ૧૧૫૨ + ૧ + ૧ = ૨૮૯૦ સત્તા ૨ + ૩ + ૨ + ૩. + ૨ + ૧ = ૧૩ ઉ

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194