Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
૧૩૧
૬૬૩.ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તામાંગા કેટલા
ઉ
થાય ?
ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ = ૩૨
સત્તા ૫ + ૫ + ૫ + ૪ = ૧૯
ઉ
ઉદય સત્તાભાંગા ૨૫ + ૪૫ + ૪૫ + ૩૬ = ૧૫૧ થાય છે. ૬૬૪. ઓગણત્રીશના બંધે ચોવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? એકેન્દ્રિયના ૧૦ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૧૦ ૪ ૫ = ૫૦ ઉદય સત્તા ભાંગા. વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૧ ૪ ૩ = ૩ આ રીતે ૫૦ + ૩ = ૫૩ ઉદયસત્તાભાંગા.
૬૬૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૪ ભાંગાને વિષે ચાર ચાર સત્તા. ૪ ૪ ૪ = ૧૬ ઉદયસત્તાભાંગા.
વૈક્રીયવાયુકાયના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા. ૧ ૪ ૩ = ૩ ઉદયસત્તામાંગા.
અવૈક્રીયવાયુકાયના ૨ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨ ૪ ૫ = ૧૦ ઉદયસત્તામાંગા. આથી ૧૬ + ૩ + ૧૦ = ૨૯ ઉદયસત્તામાંગા થાય. ૬૬૬. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
ઉ વૈક્રીય તિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૬૭. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
ઉ વૈક્રીય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા થાય.
૬૬૮. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદય-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194