Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 186
________________ ગૌરવ સાતમું–આરગ્ય વિભાગ ૧૫૧ શરૂ કર્યું. સને ૧૮૬માં હાલના જૂના દવાખાનાવાળા મકાનમાં દવાખાનું ખસેડવામાં આવ્યું અને તે મકાનમાં જેમ પ્રજાને સવલતે આપી શકાય તેવી શકય તમામ સગવડો વધારવામાં પણ આવી. . આ દવાખાનામાં સદ્ભાગ્યે શરૂઆતથી બી. એમ. એસ. કલાસ ટુ મેડિકલ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલી, આ દવાખાનાનું ક્ષેત્રફળ ૨૧૬૦ ચે. વા. છે. આ સ્થળે દરદીઓને સારી એવી રહેવાની, દવાની અને ઓપરેશનની પણ સગવડ મળવા લાગેલી. સાથે સાથે મેડિકલ ઓફિસરને રહેવા માટેના પણ માને છે. વળી આ દવાખાનાને તાલુકાને જરૂરી જેવું એક પિટમેટમ (શબચછેદન) માટે સરખલિયા દરવાજા બહાર સ્ટેશન જવાના રસ્તે તરત જ ડાબા હાથે એક મોટી ઓરડી ઝીણી જાળીવાળી બાંધવામાં આવેલી હતી, હાલ આ સ્થળે શતાબ્દી માર્કેટ છે) સરકારી ચેરે પણ અહીં છે. આ દવાખાનામાં આમ જનતાના હિત માટે આવી ગયેલા ડોકટર સજજનોમાં કેપ્ટન ડિકટર નટવરલાલ દાણી. (જેએ આંતરસુંબાના વતની છે.) તેમને આ દવાખાનાને વિકસાવવામાં ઘણે એ ફાળે હતે. પ્રજાના ગણું વર્ગ સાથે પ્રેમથી વર્તનારાઓમાંના એ એક સજ્જન હતા, શહેરમાં જેમ જેમ વસ્તીને વધારે થયે તેમ તેમ પુરાણુ વૈદ્ય કુટુંબ પછી અન્ય ડોકટર સજજનેએ પિતાનાં દવાખાનાં શરૂ કર્યા. વળી યુનાની દવાઓ માટે હકીમ સજજને આરોગ્ય સાચવણી માટે મળી ગયા. પરંતુ મિટા વિકસતા ગામને શસ્ત્રક્રિયા માટેના દરદ માટે નડિયાદ, આણંદ કે અમદાવાદ જવું પડતું. સમય સમયનું કામ કરે છે, કપડવણજના આંગણે ૧૯૪૮માં (સ્વતંત્ર ભારતમાં) દાઉદી વહેરા કેમના વડા ધર્મગુરૂ હીઝ હોલીશ નામદાર વડા મુલ્લાજી સાહેબના આશીર્વાદથી તે શરુ થયેલું. વતનના દાનેશ્વરી શ્રીશેઠ જાબીરભાઈ બદરૂદીન મહેતાએ ૧૫૧માં એક અઘતન જનરલ હોસ્પિટલની ઉદ્દઘાટન વિધિ ભારતના ચાણક્ય (જેમના માટે પરદેશી સરકાર પણ માન કરતી. અને “સરને ખિતાબ આપેલ) સ્વતંત્ર ભારતમાં આપણુ આ મુરખીને પદ વિભૂષણ”ને ખિતાબ આપણા સ્વતંત્ર ભારતની સરકારે બક્ષેલ છે તેવા માનનીય શ્રી ચંદુભાઈ માધવલાલ ત્રિવેદીના શુભહસ્તે તા. ૧૦–૩–૧૯૫૪ શનિવારના રોજ કરવામાં આવેલી. શ્રી જે. બી. મહેતા હોસ્પિટલનું ખાતમુહુર્ત : આપણા ગુજરાતનાં માનનીય નેતા મુંબઈ સરકારના મુખ્ય પ્રધાન તથા માજી વડાપ્રધાન માનનીય શ્રીમોરારજી દેસાઈના શુભ હસ્તે તા. ૩-૪-૧૫૧ શનિવારના રોજ કરવામાં આવેલ. હેસ્પિટલ તૈયાર થયા પછી તેની ઉદ્દઘાટન વિધિ કપડવણજના માનનીય સપુત શ્રી સી.એમ. ત્રિવેદીના વરદહસ્તે કરવામાં

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332