________________
ગોરવ નવમું – મુસ્લીમ સંતે
૧૧
ઉઘરાણું કરી તેનું સમારકામ કર્યું. અને તેનું કામકાજ કસાઈ જમાતને સોંપ્યું. ઈન્દરના મૌલવી સાહેબ અબ્દુલ ગની સાહેબ અહીં જાગૃતિ લાવ્યા, અને હેજ બંધાવ્યું. ઉમરેઠ વાળા માસિર મહમદભાઈ (કપડવણજ મ્યુ.ના સેક્રેટરી)એ હેજ પાસેનું કામ કર્યું અને ઉઘરાણું કરીને જાતે નાણું એકત્ર કરી શ્રીમુસ્લીમ આગેવાન જનાબ નાસીરઅલી ઉસેન મીંયા સૈયદ સાહેબે આગળનો ભાગ તૈયાર કરાવે. તેની અંદરની જાળી અબ્દુલગની દાજી દેરમાઈલઅલી વાલાએ કરેલ. હાલ વહીવટમાં મુખ્ય સૈયદઅલી અહમદ રૌયદ મકરઅલી નાસેરઅલી શેખ અબ્દુલરડુ ઈરમાઈલ તથા ભઠીયારા ચાંદભાઈ હુસેનભાઈ કરે છે.
ઘાંચીવાડાની મરજીદ-આ મજીદ. ઘાંચી જમાત તરફથી બાંધવામાં આવેલી છે. આ મજીદ સુંદર મેડાબંધી છે, આ મજીદના બાંધકામમાં હાજી આદમભાઈ મહમદભાઈને મટે ફાળો છે. તેની અંદરના ભાગમાં થાંભલા તથા વજુ કરવા માટે હજ છે. હાલને વહીવટ હાથ સુલેમાનભાઈ આદમભાઈ કરે છે
બગડવાડાની માજી-પહેલાંના સમયમાં આ મજીદ આની મરજીદના નામે શાળખાતી હશે. પહેલાં બંગડીવાડ, મલેકવાડ અને એક જ જમાતહતી. આ મજીદના એટલાને અને એ કહેતા. તેને વહીવટ હાલમાં, બંગડીવાડાની જમાત કરે છે
કઠાની મજીદ શેરન શહીદ મરજીદ)-પહેલાં આ સ્થળે શહીં કે ઠાર હતે. બાબીવંશના સમયમાં) કે ઠારને વહીવટ કરનાર મુસ્લીમ વહીવટદારની સવલતને કારણે નાનકડી. મજીદ બાંધવામાં આવેલી. (આ સ્થળે વવૃધ્ય અમીરશાનું મકાન છે. જેમણે મને પ્રાચીન માં મદદ કરેલી છે.) હાલમાં વહીવટ શેખ અબ્દુલ હક ઈસ્માઈલભાઈ શેખ કરે છે.
તાઈવાડની મરજીદ-આ મરજીદ નદી દરવાજા તરફ એક મુસ્લીમ લત્તો છે કે, જ્યાં પહેલાં તાઈ-નામના મુસ્લીમ બીરાદરની વસ્તી હતી. જેમને ધંધે કપડાં વણવા તથા તુણવાને હતું. આ તાઈઓએ મજીદ બનાવેલી, પણ તેમને ધંધે પડી ભાગવાથી તેઓ બીજા શહેર તરફ ગયા. મજીદને વહીવટ જટ વાડાની જમાત કરે છે. તેને જીર્ણોદ્ધાર બાબુખાનના હાથે થયેલ છે. તેમાં થાંભલા તેમજ વજુ કરવાને સકાવે છે.
નગીના મછદ-પહેલાં આ મજીદ જઈવાડની મજદ તરીકે ઓળખાતી હતી. બાબીવંશના સમયમાં જેઈઆ જાતીના મુસ્લીમને ચેરે હતે. આ મચ્છની અમેને મહેલે “ઈઆવાડ”ના નામે ઓળખાય છે. તેના કેઈ જુના સમયના જેઈઆ વહીવટદારે આ મજીદ શેઠ મંગળદાસ ભઈચંદના વડવાઓને વેચેલી, પણ જ્યારે આ સમયના લેકપ્રિય શેખ કાસમભાઈ કરીમભાઈએ શેઠ મંગળદાસ ભાઈચંદભાઈને આ વાત