Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 262
________________ ગૌરવ અગીયારમું ૨૨છે માં શરૂ કરી. વાંચે -આરામ તારીખ ૧૨–૩–૧૯૩૮ના પૃષ્ઠ ૩૦ પર. લેખક ગુલશને બહાર.” જૈન ધર્મ –જ્યારે જ્યારે જૈન ધર્મને મહોત્સવ હોય અને તેને વરઘોડો જોવા મળે ત્યારે આનંદ ઉભરાય. જ્યારે શ્રીઅષ્ટાપદજીની પ્રતિષ્ઠાને વરઘેડો અને હોળી ચકલાથી શ્રીચિંતામણીજી દાદાની ખડકી સુધી માંડ જોવે, તે વખતને વરઘોડો જે. શ્રીચિંતમાણીજી દાદાના મંદિરનો જીદ્વાર સમયને વરઘેડો. તે સમયના પ્રસંગે વગેરેના દેખાવો વિગેરેની શોભાઓ જેણે જેણે નજરે જોયેલ છે, તે પિતાના જીવનમાં આ અમુલ્ય પ્રસંગો ભુલી શકે તેમ નથી. ગામના નગરશેઠ કુટુંબના તથા શ્રીમંતોના લગ્નના વરઘોડા ગામને શોભા આપે તેવા ભવ્ય હેાય છે. મહા પર્યા. ધિરાજ પર્યુષણના પવિત્ર દિવસના છેલ્લા દિવસના વરઘોડાને જે એ પણ સદ્દભાગ્ય છે. પુજ્યપાદ શ્રીમદ્ ગદગુરૂ જ્યારે ભગવાન ચંદ્રમૌલીશ્વરના લિંગ સાથે વરઘોડો યાદ રહી જાય તેવો હતે. વહેરવાડમાં જ્યારે જ્યારે પહેલાના સમયમાં કેઇ યુવાનનું લગ્ન હોય તે વહોરવાડના વરઘોડા અને સાંજના સમયમાં સરખલીયા દરવાજા તરફ જે દારૂખાનું ફેડવામાં આવતું, તે જેવા કપડવણજના મોટા ભાગના આબાલવૃદ્ધ વગેરે નિકળતા. કોઇપણ કોમનાં વરઘોડાઓમાં જે કંઈ શભા રહેતી તેમાં ખાસ કરીને વહોરા બીરે દરેના વડાઓમાં દારૂખાનું સરસ રીતે ફેડવામાં આવતું. દારૂખાનું બનાવનાર ખાસ હોંશીયાર મુસ્લીમ બીરાદરે હતા. - દારૂખાનું બનાવનાર –એ કેમનો આ ખાસ ધંધો હતો. પડોશના દેશી રજવાડામાં કેઈપણ ઉત્સવ વખતે કપડવણજથી જ દારૂખાનું બનાવીને તેઓ નેકલતા, અને જાતે પણ હાજર રહેતા. શ્રીમાન પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રીશંકરાચાર્ય શ્રી સચ્ચિદાનંદતીર્થ સ્વામીજી મહારાજ કપડવંજમાં તારીખ ૨૩-૭-૬૪ ના જિ ચાતુર્માસ માટે પધાર્યા, ત્યારે પરમ પૂજ્ય આ. શંકરાચાર્ય મહારાજને કૈલાસપતિ ભગવાન શંકરે શ્રીચંદ્રમૌલીશ્વરનાં પાંચ લીંગ પ્રદાન કરી અંતધ્યાન થયા હતા, તેજ ભગવાન ચંદ્રમૌલીશ્વરનું લીંગ પુજ્યપાદ જગદગુરૂ શારદા પીઠાધીશ્વર પાસે છે. જેનું પૂજન કપડવણજના આંગણે થયેલ, જેને ભવ્ય વરોડો શ્રાવણ વદ ૦)) અમાસને રવિ. વાર તારીખ ૬-૯-૬૪ના રોજ નિકળેલું, જેમાં જનતાએ લીંગનાં દર્શન કરેલાં. વૈષ્ણવ શ્રીગોકુલનાથજીને ભવ્ય વરઘોડો. કપડવણજ મધ્યવર્તી વૈષ્ણવી ગામ છે, આ ગામને શ્રીગુંસાઈજી મહારાજે પધારી રૅડા (ક્ષત્રિય) ભકતને શરણે લઈ અલગ

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332