________________
ર૩ર
કપડવણજની ગૌરવગાથા
નામની ગુણિકાએ લાલમીયાને ફસાવી અમદાવાદ લાવ્યાં. ઇ.સ. ૧૫૭૦ માં તેમનુ માથુ કાપી દીલ્હી મેાકલ્યું.
આજમખાં ઉધઇને (અજમલખાન) વાત્રક કાંઠાના આ સ્થળે એક શહેર જેવુ વસાવ્યું. જેનુ નામ અજમાબાદ રાખેલું. અહીં રહેવા લાયક કોટ કિલ્લા ખાંધ્યા, તેનાં હાલમાં ખડેરા છે. આ અવશેષે જોતાં આપણને ભૂતકાળની ભવ્યતાના ખ્યાલ આવી પણ શકે છે. હાલમાં કિલ્લામાંના બે માળ હયાત છે. સામ સામા પાંચ એરડાએ છે. દરવાજો અને કમાના પત્થરની બનેલી છે. દરવાજાની આગલી ખાજુ એ બુરજો છે. તેમાં પહેલાં સુમના બાથરૂમ હોય તેમ લાગે છે.
બીજા માળ પર જવા માટે ઈંટ ચુનાની નીસરણી છે. ઉપર ચાર એરડા અને વચ્ચે ખુલ્લા ભાગ છે. કદાચ આ વિભાગ સુખાએની કચેરી કે સભાખંડ હાય, ત્રીજા માળ પર જોતાં તેની કમાના હયાત છે. કિલ્લાની નજીકમાં કુવે છે. કિલ્લામાં કેટલીક જગાએ નળ મૂકેલા હાય તેમ લાગે છે. (જુએ ચિત્ર નં.)
આ ગામ અજમાવતના કોટ એ નામથી ઓળખાય છે. અહી' ગામમાં મહાદેવમાં એક તપસવી સાધુ ગરીબદાસની પાદુકાઓ છે. (જુઓ ચિત્ર ન.)
SHIFTE