Book Title: Kapadvanajni Gaurav Gatha
Author(s): Popatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 324
________________ અમારા વડવાઓના નામને અત્રેની ધાર્મિક પેઢીમાં જોડવાથી અમે પુન્યવાન થઈએ છીએ. જે વડવાઓએ અમારી કીર્તિ વધારી છે, તેવા અમો ઢાકવાડીમાં (ડાકવાડીમાં) રહીને કેળવણી અને સુસંસ્કારોને પામ્યા. તે ખડકીમાં શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના ભોંયરામાં રહેલ અતિ પ્રાચીન શ્રીક્લીકુંડ પાર્વનાથને અમે સૌ પરિવાર અંતરભાવથી નમન, પૂજન, વંદન કરીને પાવન થઈએ છીએ. S ધનવંતલાલ ચંદુલાલ ગાંધી $ $ $ $ $ ; ; ; ; ; ; ; ૧૩

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332