________________
કપડવણુજની ગૌરવ ગાથા
મહારાજ શ્રીવિજયભકિત
ઉપાશ્રય બે માળના છે. વર્ષો સુધી આ ઉપાશ્રયમાં આચાર્ય સૂરિજી :હારાજના ઉપદેશથી પાદશાહ શાંકરલાલ આદિતલાલ નામે વધમાન તપ આયંબીલ ખાતુ શરૂ થયુ હતુ, તે વમાન તપ આયખીલ ખતુ અગે તે આયખીલ ખાતુ ઢાકવા ીમાં ધર્માંશાળા નવીન થતાં ત્યાં અજીતનાથજીના મંદિરને લાગીને આવેલા છે.
ધ શાળાઓ
૧૭૮
ચાલતુ હતું. વમાનમાં લઈ જવષ્ણુ' છે. આ ઉપાશ્રય
માણેક શેઠાણીની ધશાળા :- અંતિસરીયા દરવાજા બહાર ઘણી જ વિશાળકાય બે માળની આ વિરાટ ધર્માંશાળ આવી છે, જેનુ વર્ણન આગળ આવી ગયું છે. ચિત્ર પણ આગળ આવી ગયેલ છે.
શેઠ મીઠાભાઈ ગુલાલચટ્ટુ ધ શાળા:- સરખલીયા દરવાજા બહાર આ ધ શાળા આવેલી છે. હનુમાનજીની ઘણી વિશાળકાય મૂર્તિ આ ધર્મશાળામાં કૂવાને કાંઠે પુરાણી ને પ્રાચીન જમીનમાંથી નિકળેલી હાલ વિદ્યમાન છે. જેથી આ ધર્માંશાળાને કોઈ હનુમાનવાળી ધ શાળા પણ કહે છે. આ વિષય આગળ આવી ગયેલ છે. ચિત્ર આગળ આપેલુ છે.
માણેક શેઠાણીની જ્ઞાતિમાટેની ધશાળા :
આ ધર્મશાળા જ્ઞાતિ અંગેના જુદા જુદા પ્રસંગો માટે જમણવાર ઈત્યાદિ માટે ઢાકવાડીમાં પંચના ઉપાશ્રયની જેડે આવેલી છે. આ ધર્માંશાળાના અત્યારે જર્ણોધ્ધાર થયા છે અને આની અંદર ભાજનશાળાને સમાવી લીધી છે. આયંબીલ ખાતુ પશુ લાવવામાં આવ્યું છે. આની વિશેષ માહિતી પૂર્તિમાં આપીશું.
અનાથાશ્રમ :- મીઠાભાઈ શેઠની ખડકીની સામે રસ્તા ઉપર માણેક શેઠાણીનુ અનાથાશ્રમ નામનું મકાન આવેલુ છે. તેમાં ગરીબેને અનાજ અપાય છે. તથા શેડ શ્રી વાડીલાલ મનસુખરામ લાયબ્રેરી અને વાંચનાલય ચાલે છે.
શેઠ શ્રી મીઠાભાઇ દયાળુચંદ માર્મિક ટ્રસ્ટ પેઢી :- ધ્યાનસ્થ સ્વસ્ત આગમાદ્ધારક આચાર્યશ્રીઆનદસાગસૂરીશ્વરજી મહારાજે ધાર્મિક સંસ્થાઓના વહીવટ કરવા માટે સ. ૧૯૭૨ માં આ પેઢીની સ્થાપના કરાવી હતી. ધીરે ધીરે તે બજારમાં આવી અને અત્યારે પોતાના મકાનમાં મીઠાભાઈ ગુલાલચંદ પરખડી નજીકમાં ચાલે છે. તેની ઉપર શેઠ શ્રી કેશવદ્યાલ કાન્તીલાલ અતિથિગૃહ છે. આ ચિત્ર આગળ આવી ગયુ છે.
શેઠે મીઠાભાઇ ગુલાલચટ્ટુ પરબડી :- તે જુની પ્રાચીન અને કલામય હતી પણ જીણુ થતાં હમણાં તે ટ્વાસી રતીલાલ ખાલાભાઈની સહાયથી નવી બનાવવામાં આવેલી છે. આ બન્ને ચિત્રો આગઉ આવી ગયાં છે.