________________
કપડવાજની ગૌરવ ગાથા
પાસેથી પૈસા એકઠા કરી તેનું સમારકામ કર્યું. આ કામ લગભગ સં. ૨૦૧૫ની આસપાસ થયું. આ પરબડીના નીચેના ભાગમાં ત્રણ દુકાને ઉતારવામાં આવી, આ દુકાનના ભાડાના પૈસામાંથી પક્ષીઓને દાણા નાંખવામાં આવે છે. આ પરબડીનો વહીવટ હાલ શ્રીલગવલાલ રમણુલાલ ગાંધી કરી રહ્યા છે. આ પરબડી કપડવણજની મધ્યમાં કુંડવાવ પાસે છે.
૩ ગાયક : આ પાડી નાની ખડકી પાસે શેઠના મકાન સામે બંધાવન વામાં આવી છે.
૪ સુથારવઠા-પરબડી : સુથારવાડાના ચકલે શ્રીમેટા રામજી મંદીરની પાસે જ આ પરખડી છે. જે શ્રીસ્વલાલ અંબાલાલ ઝવેરીના પૂર્વજોએ બંધાવેલી. જેને વહીવટ ટ્રસ્ટમાં છે. શ્રીકપડવણજ સેવાસંઘ દ્વાર પરબડીમાં દાણા નંખાય છે.
૫. સરખથીયા દરવાજ પરબડી આ પરબડી દરવાજાથી થોડેક અંતર ( હાલમાં પૂ. રાષ્ટ્રપિતાની પ્રક્રિમા છે તેની સામે) આવેલી છે.