Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ૫सूत्रे
በረሀ
画面 ®®®
કાયા તા
भृतिषु जलाशयेषु जलानि = पानीयाति च विमलानि = स्वच्छानि जातानि जनपदे-देशे च जनमनांसि हर्ष - प्रकर्षवशेन = प्रमोदाधिक्यहेतुना पवनवेगेन = वायुवेगेन सरसि = कृत्रिमपद्माकरे घनरसा : = जलानि इव विसर्पन्ति - विशेषेण चलन्ति संजातानि । तथा - वनवासिनो जन्तवः = प्राणिनः जन्मजातानि - जन्मना सहोत्पन्नानि = सहजानि वैराणि= शत्रुभावान् विषय-विमुच्य
च
નાતાઃ ।
तथा - अम्बरमण्डलम् = आकाशप्रदेशः
सहविहारिणः = सहगामिनथ अमलं=स्वच्छं સા—સા–તમાજીપ્રમુરવ-શાવિ—
चाकचक्य
चश्चितं = विमानादिप्रकाशयुक्तं
सहाऽऽहारिणः = सहभोजिनः, धाराधराऽऽ - डम्बर विधुरं = मेघघटारहितम्, તથા-જોાિદ્વિપક્ષિણ
ખાતમ્।
तथा - जगली जन्तु सहज - जन्म से ही उत्पन्न होने वाले वैर को त्याग कर साथ-साथ चरने लगे और साथ-साथ चलने लगे और साथ साथ रहने लगे ।
तथा - आकाश - मंडल मेघ-घटाओं से विहीन, स्वच्छ तथा देवों के विमानों आदि से चमचमाने लगा । આ પાણી પણ સ્વચ્છ, નિર્મળ અને ાંદૃષ્ટ હતાં. પાણી પણ, ખારાકની ગરજ સારે તેવાં હતાં. ને તૃષાતુરને શીતલતા આપે તેવા મીઠા અને ગુણયુક્ત હતાં.
જેમ પવનના ફુંકાવાથી, પાણી હિલેાલે ચઢે ને મેાજાએ ભરના લેાકેાના ઉત્સાહના જુવાલ, ક્રમે ક્રમે વધવા માંડચો.
તાંડવનૃત્ય શરુ' થાય, તેમ દેશ અને રાષ્ટ્ર
જંગલના પ્રાણીઓએ પોતાના વૈર યુક્ત સ્વભાવનું વિસ્મરણ કરવા માંડયુ. એક બીજાને પ્રેમથી ચાહવા લાગ્યાં, ને આહાર-વિહાર આદિમાં, જરાપણુ ક્ષેાભ અનુભવ્યા વિના, એકજ પ્રદેશે, ચરવા તેમજ હર-ફર કરવા લાગ્યાં. જાણે પ્રેમાળુ કુટુંબ હોય.
જંગલેા સર્વાં પ્રાણીએ માટે ઉત્પન્ન થયેલાં છે, એમ, જંગલી પ્રાણીઓના મનમાં ભાવ પ્રગટ થયા. દરેકને સુખરૂપ અને સહાયક બનવું તેમ, તેમની મનોવૃત્તિ થવા લાગી જાતિવેરની ભાવના અદૃશ્ય થવા લાગી. પાતપાતાની ભાષા દ્વારા, પ્રેમસૂચક ચિન્હા બતાવવા લાગ્યાં. પેત પેાતાની રીતે આનંદ વ્યક્ત કરતાં જણાવા લાગ્યાં. કદાપિ આવા આનંદ, જીવનમાં નહિ આવ્યેા હાય! તેમજ નહિ' માણ્યા હોય ! તેમ તેઓને જણાવા લાગ્યું. ને આવા ઉર્દૂભવેલા આનંદના ભોગવટા કરી લેવા, એમ માની, તેમાં ગરકાવ થયાં હોય તેમ તે જણાવા લાગ્યાં, આકાશ માર્ગો પણ, ચકચકિત વિમાનાથી ભરચક ભરેલાં હતાં તેમ જણાતુ હતું. વિમાનોની હારમાળાઓ દૃશ્યમાન થતી હતી. દેવિમાનેાથી, આકાશ માર્ગ રુધાંઇ ગયા હોય તેમ જણાતુ. વિમાનાના અંદર થતાં નાટયા
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
-
मञ्जरी टीका
भगवज्जन्मकालवर्णनम्
||||