Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आकाशे-देवपथे देवदुन्दुभयः आहता: ताडिताः-वादिताः। नारकजीवानामपि अन्तर्मुहूर्त दशविधक्षेत्रवेदनाः-दशવિષા શીત–ર–સુધારૂ–પાક-ઇર્ષ-વરતત્રતા–મr૭-શર૮-ર૬-૦થાય૨૦-૨૫T દ્વારા વિધા:= प्रकाराः यासां तास्तथाभूता याः क्षेत्रवेदना:-स्वाभाविक्योऽनन्ता नरकक्षेत्रवेदनास्ताः परिक्षीणाविनष्टाः। तथा-तेषां नारकजीवानाम् अन्योऽन्यवैर-परस्परशत्रभावश्च उपशान्तम् । तथा-अपना-मेघवर्जिता-मेधं विना,
ધીરવ- માં
૫
मञ्जरी
टीका
જે જીવ શી મી (૨) શીત, (૨) ૩Mr, (૩) ખૂલ, (૪) થાણ, (૫) પુનરી, (૬) Tધીનતા, (૭) મા, (૮) શો, (९) जरा, (१०) व्याधि यह दश प्रकार की नरक क्षेत्र में स्वभावतः होने वाली अन्तरहित वेदनाएँ मिट गई। नारकी जीवों का पारस्परिक वैरभाव भी शान्त हो गया।
भगवज्जन्मकालवर्णनम्
ને પણ સમજીને, કૃષા , તરસવેદનાઓનું નિવાર
નારકીના છને અન્યની વેદના હોય છે. અને પરમાધમીઓ તરફથી પણ તીવ્ર ત્રાસ આપવામાં આવે છે. આવું તે દુઃખ અનંત છે. તે ઉપરાંત સ્થાનાધીન દુઃખ કાયમી રહેલાં છે, જેનું વર્ણન વચન દ્વારા થઈ શકે તેમ નથી. તેમજ સાંસારિક દુઃખેની સાથે તેની સરખામણી થઈ શકે તેમ નથી.
નારકીના જીને ઠંડી-ગ૧ મી પુષ્કળ લાગે છે. ત્યાંના નારકીના જીવને, આપણું હિમાલયના ઠરેલાં બરફ ઉપર કદાચ સુવાડવામાં આવે છે, તેને ઘસઘસાટ ઉંધ આવી જાય ! આથી કલપી છે કે ત્યાંની સ્થાનિક ઠંડી કેટલી હશે ! આવી રીતે ગરમીના પ્રમાણનું પણ સમજી લેવું.
શીત ૧, અને ગરમી ૨, ઉપરાંત, નારકીના જીને, સુધા ૩, તરસ ૪, પરાધીનતા ૫, દાહ ૬, ખુજલી ૭, ભય ૮, શેક ૯, જરા ૧૦, આ પ્રકારની ક્ષેત્ર વેદના હોય જ છે, આ દશ વેદનાઓનું નિવારણ, જેમ મૃત્યુ લેકમાં થઈ શકે છે ને રાહત મળે છે, તેમ નરકમાં બનતું નથી, કારણ કે, ત્યાં એકલા પાપનું જ પરિણામ ભેગવવાનું હોય છે, અહિં પાપ અને પુણ્ય બન્નેના પરિણામો ભેગવાય છે.
નારકીમાં, સુધા-તરસનું નિવારણ કરવાના કોઈ સાધન પ્રત્યક્ષ નથી. શારીરિક રેગ ફાટી નીકળેલા હોય છે પણ કઈ તેની શાંતિ માટે જોનાર પણ નથી. પરાધીન પણાનો તે કેઈ આરે તારે નથી ! ક્ષણ એક પણુ, પરમાધમીએ, નારકીના જીને છૂટાં મૂકતાં નથી, તેમજ માર-પીટથી, નિરંતર ભયયુકત રાખે છે. કોઈ દયા ખાનાર હોતું નથી. જીવે, જે નારકીના પાપના બંધ બાંધ્યા હોય તે સર્વે, ભગવીનેજ છૂટા. થવાનું હોય છે. તેમાં રજ જેટલા પણ ફરક પડતું નથી, આ છે ત્યાંની સ્થાનિક-નિરંતર વર્તતી ક્ષેત્ર વેદના !
આવી વેદનાએથી તરફડતાં નારકીના છને, ભગવાન મહાવીરને જન્મ થતાં, અંતમુહૂત્તર સુધી સર્વ છે
કરવાના કર અને તે કાઈ . તર મધ્યકાર,
IslI
શ્રી કલ્પ સૂત્ર: ૦૨