Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ પ્રાસ્તાવિક કથન સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય-એમ લેખેાના અનેક પ્રકાર છે. તે પૈકી કેટલાક તત્ત્વજ્ઞાનને લગતાં હાય, કાઈ નૈતિક અને ધાર્મિક મિશ્ર હાય અને કેટલાક માત્ર આત્મષ્ટિએ લખાયેલા હોઇ, ચાગ અથવા અધ્યાત્મના વિચારને સ્પર્શ કરનારાં હાય છે. પ્રસ્તુત લેખસંગ્રહ કથંચિત્ પારમાર્થિક દૃષ્ટિને સ્પર્શ કરનારા સુજ્ઞ વાચકવર્ગ જોઇ શકશે, જેથી ગ્રન્થનુ નામ ‘પારમાર્થિક લેખસંગ્રહ' રાખવામાં આવ્યુ' છે. સંખ્યાબંધ યાગ અધ્યાત્મ આદિ ગ્રન્થાનુ જેમ જેમ વાંચન થતુ ગયુ, તેમ તેમ તે તે મહાપુરુષોના ને વિદ્વાનોના છૂટા છૂટા પડેલા વાકયરતાને એક યા ખીજી રીતિએ મૂકી-યથામતિ યાગ્ય આકારે તૈયાર કરી શ્રી જૈન ધમ પ્રકાશ' અને ‘શ્રી જૈન આત્માનઃ પ્રકાશ' માસિકમાં લેખરૂપે મૂકતા ગયેા. માસિકમાં આવતાં લેખાના સગ્રહ એક પુસ્તરૂપે બહાર મૂકાય તેા ઉપચેાગી થવા ચેાગ્ય છે, તેમ કેટલાક સજ્જનાની પ્રેરણાથી આ ગ્રન્થ શ્રી જીવણુલાલ અત્રજીમાઇ જૈન ગ્રન્થમાલાના ત્રીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરાય છે. .. સદર ગ્રન્થમાં ચેગશાસ્ત્ર, આત્માનુશાસન, અધ્યાત્મતત્ત્વાલા, સન્મતિતર્ક, તત્ત્વાર્થ સૂત્ર, વિશેષાવશ્યક, પ'ચસંગ્રડુ, જ્ઞાનસાર, દેવદર્શન, ઉપદેશછાયા, જનદર્શોન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 374