Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 18
________________ પાર્શ્વનાથ [૭] અઈ છે કે દેવ હોય તે પ્રગટ થાઓ ત્યાંથી રાણી ઘેર આવ્યા પછી દેવે સ્વપ્નમાં રાણીને કહ્યું કે “અહીં ભાવી તીર્થકર શ્રી પાધન છે ભગવાનની પ્રતિમા છે, અને તેના પ્રભાવથી જ રાવતનું શરીર નીરોગી થયું છે. આ પ્રતિમાને ગાડામાં મૂકીને અને ભાડાન - ત દિલ એના જન્મેલા વાછરડા જોડીને રાજાએ પોતે સાથ બના માં બેસવું. અને પછી કાચા સુતરની બનાવેલી રીથી ( લબા થાંવાછરડાઓને પિતાના નગર તરફ રાજાએ ચલાવવી. ( પર પાછું વાળીને જોવું નહીં, કેમકે) રાજા જ્યાં પાછું વળીને વશે. ત્યાં જ પ્રતિમા સ્થિર થઈ જશે.” બીજે દિવસે રાજાએ ત્યાં જ ન ખોચિયામાંથી પ્રતિમા શોધી કાઢી અને દેવે કથા પ્રમાણ ગડામાં સ્થાપાને પોતાના સ્થાન તરફ ચાલવા લાગ્યા. કેટલક કર ગયા પછી તેના મનમાં શંકા આવી ક–પ્રતિમા આવે છે કે નહીં ? એટલે પાછું વાળીને જોયું, તેથી પ્રતિમા ત્યાં જ આકાશમાં સ્થિર થઈ ગઈ અને ગાડું તેની નીચેથી આગળ નીકળી ગયું. પ્રતિમાં આગળ ન આવવાથી ખેદ પામેલા રાજાએ પછી ત્યાં જ નાના નામ અનારે પુર (રાજપુર } ગામ જસાવ્યું અને ત્યાં અને લચ બધાવીને તેમાં અનેક મહત્સવપૂર્વક પતિમાની પ્રતિષ્ઠા કરી. - ડમેશાં તેની ત્રિકાળ પૂજા કરતું હતું. અત્યારે પણ તે પ્રતિમા તે જ પ્રમાણે આકાશમાં અદ્ધર રહેલી છે. પૂર્વ, માથા ઉપર પાણીનું બેડું ચડાવીને પ્રતિમાજીની નીચેથી નીકળી જાય એટલી અદ્ધર પ્રતિમા હતી, પરંતુ કાળક્રમે નીચેની બૂ ર ચડી જવાથી અથવા મિથ્યાત્વ આદથી દૂષિત કાલના પ્રભાવથી પ્રતિમા નીચે નીચે દેખાવા લાગી. છેવટે અત્યારે તેની નથી માત્ર બંગલુછણું નીકળી શકે છે, અને પ્રતિમાની) બંને બાજુએ નીચે દીવા મૂકવાથી પ્રતિમા અને તેની નીચેની ભૂમિ વચ્ચે દીવાને પ્રકાશ બરાબર દેખાય છે એટલી અદ્ધર છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104