Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 46
________________ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનને પધરાવવા માટે રાજાએ બંધાવેલું મૂળ જિનાલય (જેમાં ભગવાન પધાર્યા ન હતા.) બગીચામાં આવેલ પ્રાચીન મંદિર આ મંદિર બાંધવામાં ઈંટ, ચુના, માટીનો જરા પણ ઉપયોગ કર્યો નથી. પત્થરોને એકબીજા સાથે કળાપૂર્વક જોડી દેવામાં આવ્યા છે. ફેટામાં મંદિર ઉપર જે ઇંટવાળા ભાગ દેખાય છે તે ભાગ મદિરતા મળ પત્થરવાળા ભાગ તૂટી જવાથી પાછળથી રીપેર કરવામાં આવેલા છે. તે

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104