Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 83
________________ [૬૮] શ્રી અંતરિક્ષ વહીવટને અને કટિસૂત્ર તથા કરછટ સહિત લેપ કરવાનો વેતાંબરેને અધિકાર મળે. આથી વેતાંબરેએ તરત જે સને ૧૨૪ માં લેપ કરાવ્યું. જો કે આ વખતે દિગંબરેએ કેર્ટમાં અટકાવવા(Stayની) માગણી કરી હતી, પણ તે મંજૂર થઈ નહેતી. આથી તેમણે તેમના પૂજાના ટાઈમ દરમ્યાન જ ગરમ ઉકળતા દૂધ અને પાણીના પ્રક્ષાલ કરીને લેપને ધોઈ નાંખવાને પ્રયત્ન કર્યો અને લેપને ઘણું નુકસાન પહોંચાડ્યું. આ રીતે દિગંબરે તેમને મળેલા પૂજાના અધિકારને સદુપયેગ (!) કરીને રાજી થયા. ત્યારબાદ તેમણે પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરી તેને પણ ચૂકાદ નાગપુરના ચૂકાદાની જેમ વેતાંબરેની તરફેણમાં જ આવ્યું. આથી બ્રિä યુવઢું મવતિ ા એ ન્યાયથી વેતાંબરેને અધિકાર પાકે પાકે થઈ ગયે. એટલે તાંબરએ મંદિરમાં રીપેરીંગ કામની શરૂઆત કરી. એ પ્રમાણે વેતાંબરએ મૂર્તિને લેપ કરાવવાની પણ સને ૧૯૩૪ માં તૈયારી કરી, પરંતુ દિગં. બરેએ તે સામે વાંધો ઉઠાવ્યું અને સીવીલ પ્રેસીજર કેડની ૪૭ મી કલમને આધારે આકોલાની કોર્ટમાં તેમણે અરજી (Application ) કરી કે–વેતાંબરેને પ્રિવી કાઉન્સીલના ચૂકાદાથી લેપ કરવાને ભલે અધિકાર મળે છે, પણ તેમાં લેપ ક્યારે કરે તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છની પહોળાઈ તથા જાડાઈનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હેવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી વેતાંબરને લેપ કરવાની રજા ન મળવી જોઈએ.” વેતાંબરેએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ પ્રોસીજર કેડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઈ શકતી નથી. આકેલાની કોર્ટના ન્યાયાધીશે કહેતાંબરની આ દલીલને મંજૂર રાખી. અને ૧૧-૧-૧૯૪૭ ના ઓર્ડરથી દિગંબરની અરજી કાઢી નાંખી. એટલે દિગંબરેએ તરત નાગપુરની હાઈPage Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104