Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) કફની એરાટે, (૬) નાથે અથવા
(૭) એવી જ બીજી કઈ રીતે ક્રિયા કરે કે જેથી સંસારનો ત્યાગ કર્યો ગણાય તેનો સમાવેશ થાય છે.
(ખ) “દીક્ષા” એટલે “સંન્યાસ દીક્ષા” એમ સમજવું. દીક્ષા
પ્રકરણ ૨ જી.
પ્રતિબંધ, ૩. (૧) “સત્તાનપણાની ઉમ્મર તથા પાલ્યપાલક સંબંધી નિબંધ”ની
કલમ ૪ માં જેને સગીરને દીક્ષા નહીં આપવા બાબત
(અ) સગીર ગણવામાં આવ્યો છે તેને તેમજ
(આ) જે સજ્ઞાન થયો નથી એમ ગણવામાં આવ્યો છે તેને કોઈપણ માણસથી સંન્યાસ દીક્ષા આપી શકાશે નહીં.
(૨) (અ) પેટા કલમ (૧) માં જણાવેલ. રજામંદી હોય તે પણ પેટાકલમ (૧) ના ઠરાવને બાધ નહીં આવવા બાબત. પ્રસંગ
(૧) સગીર, અથવા
(૨) જે સજ્ઞાન થયો નથી તે, અગર (આ) (૧) તેના માબાપ, અગર
(૨) વાલી પરિણામ, સંન્યાસ દીક્ષા આપવા માટે રજામંદી આપે તેથી પેટાકલમ
(૧) ના ઠરાવને બાધ આવશે નહીં. ૪. કલમ ૩ માં કહેલા ઠરાવ વિરૂદ્ધ જે કોઈ તેવી
પ્રસંગ. દીક્ષા આપશે તે તે સર્વ કારણ માટે કલમ ૩ ના ઠરાવ વિરૂદ્ધ અપાયેલી દીક્ષા નિરર્થક હેવા બાબત પરિણામ. નિરર્થક ગણાશે એટલે કે, તેવી દીક્ષા અપાયેલા સખસના (અ) (૧) સંપ્રાસ, અગર
(૨) ભવિષ્યમાં પ્રાપ્ત થનાર કોઈપણ
For Private and Personal Use Only