Book Title: Jain Gyan Sagar
Author(s): Shamji Velji Virani
Publisher: Shamjibhai Veljibhai Verani Rajkot

View full book text
Previous | Next

Page 15
________________ શ્રી સામયિક વ્રત જ્ઞાનીઓની ઉસભ-પહેલા બાષભદેવ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાએ સ્વપ્નામાં વૃષભ દીઠે તેથી એ નામ આપ્યું. મજિયં ચ–અને બીજા અજિતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા પાસે રમતાં જયાં તેથી એ નામ આપ્યું વંદે-વાંદું છું. સંભવ-ત્રીજા સંભવનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી દુકાળ ટળીને સુકાળ થયે, ધાન્યના સંભવ થયા તેથી એ નામ આપ્યું. મભિનંદણું ચ-અને ચોથા અભિનંદન સ્વામી સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈ જયકાર કર્યો તેથી એ નામ આપ્યું. સુમ–પાંચમાં સુમતિનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને ભલી મતિ ઉપજી તેથી એ નામ આપ્યું ચ-વળી પઉમ૫હં-છઠા પ્રાપ્રભ સવામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાને પદ્મ-કમળની શયામાં સૂવાની ઈચ્છા થઈ તેથી તે નામ આપ્યું. સુપાસં–સાતમા સુપાર્શ્વનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાનાં પાસાં ખરસટ હતાં તે સુવાળાં થયાં તેથી એ નામ આપ્યું. જિણું-શગઢષના જીતનાર. ચ-વળી. ચંદપપહઆઠમા ચંદ્રપ્રભ સ્વામી, હવામી ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાની મુજ થઈ તથા ચંદ્ર સરખી શરીરની પ્રભા થઈ તેથી તે નામ આપ્યું. વંદે-વાંદુ છું. સુવિહ-નવમા સુવિધિનાથ સ્વામી, સ્વામી, ગર્ભમાં આવ્યા પછી નગરમાંથી અવિધિ ટાળીને સુવિધિ કરી તેથી તેનામ આપ્યું. ચ-વળી. પુષ્કૃતતથા બીજું નામ પુષ્પદંત સ્વામી, વામીના દાંત કુલ સરખા હતા તેથી તે નામ આ હતા તેથી તે નામ આપ્યું. સીયલ-દશમા શીતળનાથ સ્વામી, તેમના પિતાને જવર થયેલે પછી સવામી ગર્ભમાં આવ્યા ત્યારે સ્વામીની માતાને હાથ ફરસ્યાથી પિતાની કાયા શીતળ થઈ તેથી તે નામ આપ્યું. સિજજસ-અગ્યારમા શ્રી શ્રેયાંસનાથ સ્વામી, શીતળ પઢવાની શયામાં અષ્ટ દેવ રહે, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા સૂતાં તે પછી તે દેવતા નાઠો તેથી તે નામ આપ્યું વાસુપુજ-બારમા વાસુપૂજ્ય સ્વામી, માતાની સૂવાની શયામાં દેવતા રહી કોઈને સુવા દેતે નહિ. પણ હવામી ગર્ભમાં આવ્યા પછી દેવતા તેમાંથી નાશી ઉલટી માતાની પૂજા કીધી તેથી કરી એ નામ દીધું. સ્વામી ગર્ભમાં આવ્યા પછી ઈ માતાની પૂજા કીધી તથા કુબેરે ઘરમાં ધનની વૃષ્ટિ કરી. ચ.-વળી. વિમળ તેરમા વિમળનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતાની પુઠ વાંકી હતી તે પાંસરી થઈ તેથી તે નામ આપ્યું. મણુત-ચઉદમાં અનંતનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી એનંત રોની રાશિ સ્વપ્નમાં દીઠી તેથી તે નામ આપ્યું. ચ-જિષ્ણુરાગ દ્વેષના જીતનાર ધર્મ-પંદરમા ધર્મનાથ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી માતા ધર્મને પામી, સંતિ-સેળમાં શાંતિનાથ સ્વામી. સ્વામી ગર્ભમાં આવ્યા પછી મરકીને રોગ મટયે ને શાંતિ થઈ તેથી તે નામ આપ્યું. ચ-વળી. વંદામિવાંદુ છું. કથું-સત્તરમાં કુંથુનાથ સ્વામી, સ્વામી ગર્ભમાં આવ્યા પછી શત્રુ કંથવા સરખા થાય તેથી તે નામ આપ્યું. અરે-અઢારમાં અરનાથ સ્વામી સ્વામી વર્ષમાં આવ્યા પછી માતાએ રત્નમય આ દીઠે તેથી તે નામ આપ્યું. અવળીમલિં-ઓગણીશમાં મલિનાથ સવામી, સ્વામી ગ માં આવ્યા પછી માતાને કુલની શયાને દેહદ ઉપજે તે દેવતાએ | પાડશે તેથી તે નામ આપ્યું. વંદે-વાંકું છું. મુસિવયં-વિશમાં મુનિસુવ્રત સવામી, સ્વામી ગમમાં આવ્યા પછી વેરી નમી ગયા તેથી તથા માતાએ મુનિના જેવાં વ્રત પાળ્યાં તેથી તે નામ આપ્યું. નમિ જિણ-એકવીશમા નમિનાથ સ્વામી, સ્વામી ગભમાં આવ્યા પછી વેરી નમાડયા તેણે કરી તે નામ આપ્યું. ચ-વળી વંમિ -વાંદું છું. રિકનેમિ-બાવીશમા અરિષ્ટનેમિ સ્વામી (વૈમનાથ), માતા શાનમાં અરિષ્ટ (સ્થામ) નમય (મી) ચક્કાશ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 431