________________
જ્ઞિાનવૃદ્ધિ અભિયાન પ્રેરક પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન
પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૩ો આંકડાની અંતી (પરત દિન
તા. સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. યોગ્ય સંખ્યા પૂરીને આખું વાક્ય ફરીથી લખો. ૧ સમગ્ર વિશ્વ _ રાજલોક પ્રમાણ છે. ૨ જીવ વગેરે – –– તત્ત્વોનું જ્ઞાન મેળવવું જોઈએ. ૩ આપણે_
ગતિના સંસારમાં રખડીએ છીએ. ૪ શત્રુંજય ગિરિરાજ છઠ્ઠા આરામાં _ હાથ જેટલો રહેશે.
યુગ પ્રધાનો જૈન શાસનમાં થવાની વાત સંભળાય છે.
રત્નોને પ્રાપ્ત કરવા ભગવાનને હું પ્રદક્ષિણા દઉં છું. ૭ મારે
- રાજ ઉપર રહેલી સિદ્ધ શીલામાં પહોંચવું છે. , ૮ નિશ્ચયનયે કાળ . .. સમયનો ગણાય છે.
_પ્રકારનું સંયમ પાળવું જોઈએ. શીલાંગયુકત બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
પ્રકારના પરમાધામીઓ નરકમાં ત્રાસ આપે છે. ૧૨ –– – નરક સુધી પરમાધામીઓ ત્રાસ આપે છે.
નરક સુધી સ્ત્રીઓ જઈ શકે. ૧૪ - કાઠીયાઓ ધર્મમાં ઉપેક્ષા કરાવે છે. ૧૫ ચોમાસી દેવવંદન પછી
| નવકાર ગણવાના હોય છે. ૧૬ શ્રાવકોને - -- વ્રતો ઉચ્ચરવાના હોય છે, ૧૭ સાધુઓ - – મહાવ્રતો ધારણ કરે છે. ૧૮ પરમાત્માને - અંગે પૂજા કરવાની હોય છે. ૧૯ શત્રુંજયની – _ પ્રકારી પૂજા ભણાવાય છે.
૧૧