Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 58
________________ ૩૪ ગભારામાં પ્રવેશ કર્યા _ દેરાસરના ઘૂમટની કલાકારીગરી જોઈ શકાય. (પહેલા, પછી) ૭૫ આ ભરત ક્ષેત્રમાંથી અત્યારે વધારેમાં વધારે _ દેવલોક સુધી જવાય છે. (ત્રીજા, ચોથા, પાંચમા) ૭૬ જીવ રક્ષા માટે એક કરોડ પિંજરા બનાવવાથી જે પુણ્ય બંધાય તેટલું પુણ્ય - એક અંક_ _ આપનાર મેળવી શકે છે (ચરવળો, મુહપત્તિ, કટાસણું) ૭૭ ત્રીજી નિસીહિ બોલીને સંબંધી વિચારોનો ત્યાગ કરવાનો હોય છે. (સંસાર, દેરાસર, દ્રવ્યપૂજા) ૭૮ પ્રભુના અંગે માત્ર – તિલક કરવાના હોય છે.(નવતેર, ચૌદ) ૯ પરમાત્માની હથેળીમાં પૂજા _ . (કરાય, ન કરાય) ૮૦ અહીંથી હાલ નરકથી નીચેની નરકમાં નથી જવાતું. (૧લી, ૪થી, રજી) ૮૧ પંદર દિવસનાં પાપોની શુદ્ધિ માટે. __ . પ્રતિક્રમણ કરવાનું હોય છે. (રાઈ, પકિખ, ચોમાસી) દર ચૈત્યવંદન --- પૂજા છે. (અંગ, અગ્ર, ભાવ) ૮૩ ત્રીજી નિશીહિ બોલ્યા પછી __ પ્રણામ કરવાના હોય છે. (અંજલિબદ્ધ, અર્ધાવનત, પંચાંગપ્રણિપાત) ૮૪ સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા _ _.(કરાય, ન કરાય) ૮૫ અષ્ટપ્રકારી પૂજા _ _ કરવાની હોય છે. (સવારે, મધ્યાહુને, સાંજે) ૮૬ ચંદનપૂજા એ _ _ પૂજા છે. (અંગ, અગ્ર, ભાવ) ૮૭ ઉકાળેલું પાણી પીવા દ્વારા ---- જીવોને અભયદાન અપાય છે. (અનંતા, અસંખ્ય, સંખ્યાતા) ૮૮ દરેક ક્રિયા થી કરવી જોઈએ. (દ્રવ્ય, ભાવ) ૮૯ મહાવીર સ્વામી ભગવાનના સાધનાકાળને અનુલક્ષીને. - છઠ્ઠ કરાય (૭, ૨૦, ૧૦૮) ૯૦ ચાર મહિનાના પાપો ધોવા નુ પ્રતિક્રમણ કરવાનું હોય છે. (દેવસી, પકિખ, ચોમાસી) અ (૯૧) સામાયિક (૯૨) દર્શન (૭) પૌષધ (૯૪) તપ (૫) બ્રહ્મચર્ય (૯૬) નિયમ (૭) ગુરુવંદન (૯૮) નવકાર (૯૯) સમ્યક્ત (100) પ્રતિક્રમણ બ (૧) મરુદેવા (૨) વંકચૂલ (૩) શીવકુમાર (૪) માણસંહ (૫) કુમારપાળ (૬) સુલસા (૩) પુણીયો (૮) શ્રીકૃષ્ણ (૯) નાગકેતુ (૧૦) વિજયા. છે. ૫૩.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100