Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 80
________________ (૬૫) પ્રભુ મહાવીર કેવલજ્ઞાન પામ્યા પછી – વર્ષ સુધી કોઈ મોક્ષે ગયું ન હતું. (૨, ૪, ૫) (૬૬) પ્રભુ મહાવીરના 2 વખતે ઈન્દ્રનું સિંહાસન કંપ્યું ન હતું. (જન્મ, કેવલજ્ઞાન, ચ્યવન) (૬૭) પ્રભુ મહાવીરના નું નામ સુપાર્શ્વ હતું. પિતા, કાકા, મામા) (૬૮) પ્રભુ મહાવીરને ગૃહસ્થપણામાં -- -– જ્ઞાન હતા. (૩, ૨, ૪) (૬૯) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાથી - _ માતાની કુક્ષિમાં આવ્યો હતો. (ત્રિશલા, કરુણા, દેવાનંદા) (૭૦) પ્રભુ મહાવીરને પહેલો અને છેલ્લો ઉપસર્ગ _ કર્યો હતો. (ખેડુતે, ગોવાળિયાએ, ગૌશાળાએ) (૭૧) પ્રભુ મહાવીરને કર્મનો ઉદય ૮૨ દિવસ રહ્યો હતો. (ઉચ્ચગોત્ર, અંતરાય, નીચગોત્ર) (૭૨) પ્રભુ મહાવીરનું પૂર્વના ભવમાં દેવલોકમાં _ – સાગરોપમનું આયુષ્ય હતું. (૨૦, ૩૩, ૩૧) (૭૩) પ્રભુ મહાવીરને દીક્ષા વખતનો નો તપ હતો. (અઠ્ઠમ, માસખમણ, છઠ્ઠ) (૭૪) પ્રભુ મહાવીરના પિતાના કુલ - નામ હતા. (૫, ૨, ૩) (૭૫) પ્રભુ મહાવીરનો આત્મા દેવલોકમાંથી . નગરમાં આવ્યો હતો. (બ્રાહ્મણ કુંડ, ક્ષત્રિય કુંડ, કુંડનપુર) (૭૬) પ્રભુ મહાવીરની બે માતાઓ પૂર્વ ભવમાં — હતી. (સાસુ-વહુ, માતા-પુત્રી, દેરાણી-જેઠણી) (૭૭) પ્રભુ મહાવીરે આલંભિકા નગરીમાં, | _ મું ચોમાસુ કર્યું હતું. (૭, ૮, ૯) (૩૮) પ્રભુ મહાવીરને ચંદનબાળાએ બાકુળા વહોરાવ્યા ત્યારે – સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૧રા લાખ૧ કરોડ, ૧૨ કરોડ) (૭૯) પ્રભુ મહાવીરને છદ્મસ્થપણામાં જ્ઞાન હતા. (૫, ૪,૩) (૮૦) પ્રભુ મહાવીરની માતાના કુલ _____ નામ હતા. (૫, ૨, ૩) ૭પ

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100