Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 61
________________ ૩૬ શ્રાવકે રોજ વારંવાર – કરવું જોઈએ. (વ્યાખ્યાન શ્રવણ, સામાયિક, ગુરુવંદન) ૩૭ શ્રાવકનું . બે ઘડીનું હોય છે.(પ્રતિક્રમણ, પૂજન, સામાયિક) ૩૮ શ્રાવકે દેરાસરમાં _ _ ત્રિકનું પાલક કરવું જોઈએ. (૧૦, ૧૫, ૫) ૩૯ શ્રાવકના રસોડામાં – જોઈએ. (પંજણી, સ્ટવ, ગેસ) ૪૦ શ્રાવક તે કહેવાય જેને સંસારમાં રહેવાથી - – થતી હોય. (પ્રસન્નતા, ધ્રુજારી, અછતતા) ૪૧ શ્રાવકે રોજ ત્રણવાર કરવું જોઈએ. (પ્રતિક્રમણ, પ્રભુ પૂજન, સામાયિક) ૪ર શ્રાવક _ _ વિના તો સામાયિક ન જ કરી શકે. (કટાસણા, ચરવળા, માળા) ૪૩ શ્રાવિકાએ પોતાની - બાજુ ઊભા રહીને સ્તુતિ બોલવી જોઈએ. (જમણી, ડાબી, સામેની) ૪૪ વિદળ ન થવા દેવા શ્રાવકથી શ્રીખંડની સાથે – - ન ખવાય. | (ચોખાનાં ઢોકળા, કેળાની વેફર, મગની દાળ) ૪૫ શ્રાવક તે જ કે જેને પરલોકમાં મળે તેની જ સતત ચિંતા હોય. (સતિ, દુર્ગતિ, સુખ) ૪૬ શ્રાવકે રોજ સવારે 7 ને પ્રણામ કરવા જોઈએ. (શાસનદેવ, શિક્ષક, માતાપિતા) ૪૭ શ્રાવકે વાંદણા દેતી વખતે ૨૫ સાચવવા જોઈએ. (આવર્ત, અવગ્રહ, આવશ્યક ૪૮ શ્રાવકે રોજ - ચૈત્યવંદન કરવાનાં હોય છે. (૩, ૫, ૭) ૪૯ શ્રાવકે અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ. (૨૦, ૨૨, ૩૨) ૫૦ શ્રાવક તે જ કહેવાય કે જે દેવ, ગુરુ, અને સાધાર્મિકનો – હોય. (શિષ્ય, રાગી, વેષી) ૫૧ શ્રાવકે મહિનામાં બધા મળીને કુલ ___ પ્રતિક્રમણ સામાન્ય રીતે કરવા જોઈએ. (૩૦, ૬૦, ૨૮) પર શ્રાવકે – પૂર્વક ખમાસમણ દેવા જોઈએ. સંડાસા, પંજવા, પ્રમાર્જના પ૩ શ્રાવકે પૂજામાં – વસ્ત્રો વાપરવાના હોય છે. (૨, ૩, ૫) ૫૪ ગભારામાં પ્રવેશ કરતાં શ્રાવકે , પડવાળો મુખકોશ બાંધવો જોઈએ. (૪, ૬, ૮) પ૬

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100