Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 67
________________ રીન્યુ ૪૮ – પોતાની પુત્રીઓને રાણી બનવું છે કે દાસી બનવું છે એમ પૂછતા હતા. (રામ, શ્રીકૃષ્ણ, શ્રેણિક) ૪૯ શ્રેણિક રાજા - ગુણઠાણાના ધણી હતા.(ચોથા, પાંચમા, છેલ્લા) ૫) પાંચમા આરાના અંતે. રાજા હશે. (શતાનિક, બલભદ્ર, વિમલવાહન) પ૧ લમણ. હતા. (પ્રતિવાસુદેવ, બળદેવ, તીર્થકર) પર - - ની ક્રિયા કરતાં ગુણસાગર કેવલજ્ઞાન પામ્યા હતા. (ચૈત્યવંદન, દેવવંદન, હસ્તમેળાપ) પ૩ હાલ - કાળ ચાલે છે. (હુંડા અવસર્પિણી, ઉત્સર્પિણી, અવસર્પણી) ૫૪ એક દિવસમાં ૪ હત્યા કરનાર ને પોતાના પાપના તીવ્ર પશ્ચાતાપથી - ૬ માસમાં કેવળજ્ઞાન મળ્યું હતું. (ચિલાતી, દઢપ્રહારી, અર્જુન માળી) પપ _ _ ઉપર પૃથ્વીચન્દ્ર કેવળજ્ઞાન પામ્યા હતા. (શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર) ૫૬ ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામીને - _ ખેડૂતે પ્રભુવીરને જોઈને લીધેલી દીક્ષા છોડી દીધી. (શેડૂવક, દેવશર્મા, હાલિક) પ૭ _મહારાજા મોટી ઉમરે પણ વ્યાકરણ ભણ્યા હતા. (અજયપાળ, શ્રેણિક, કુમારપાળ) ૫૮ કોતરણીમાં પ્રખ્યાત નાં દેરાસરો છે. (રાણકપુર, અચલગઢ, દેલવાડ) પ૯ જંબુ સ્વામીની સાથે અન્ય – . વ્યક્તિઓએ દીક્ષા લીધી હતી. (૫૦૦, પર૬, ૫૨૭) ૬૦ સંધ્યાના બદલતા રંગ જોઈને – વૈરાગ્ય પામ્યા હતા. (મરીચિ, હનુમાનજી, રામ) ૬૧ તારંગાના દેરાસરની રક્ષા કરી હતી. (વસ્તુપાળ, કુમારપાળે, રામલા બારોટ) ૬૨ સ્થૂલભદ્રજીની ઈર્ષ્યા _ મુનિએ કરી હતી. (સર્પબીલવાસી, સિંહગુફાવાસી, કુવાનાકિનારાવાસી) ને ઘાણીમાં પલનાર પાલક હતો. (હેમચન્દ્રસૂરિ, સ્કંધકસૂરિ, ધર્મઘોષસૂરિ) ૬૨

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100