Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 35
________________ ' | મંત્ર જપો નવકાર) તા. ાિનવ િઅભિયાન પ્રેરક પૃપં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના. શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પિપર - ૭). 5 ( પરત દિન તા. સૂચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કૌસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખો. ૧ નવકાર _ છે. (પર્વાધિરાજ, તીર્થાધિરાજ, મંત્રાધિરાજ) ૨ નવકારના કર્તા છે. (તીર્થકર, ગણધર, આચાર્ય) ૩ નવકારના ચોથા પદમાં રહેલા પરમેષ્ઠિનો વર્ણ ૪ નવકારમાં ગુરુતત્વના ગુણ – – છે. (૧૦૮, ૮૮, ૭પ) ૫ નવકારને આગમમાં. _ કહેલ છે. ૬ નવકાર મંત્ર - _ _ પૂર્વનો સાર છે. (૯, ૬૮, ૧૪) ૭ નવકારમાં ની આરાધના છે.(તત્ત્વત્રયી, રત્નત્રયી, મંત્રત્રયી ૮ નવકાર બોલતા કુલ - વખત અટકવાનું છે. (૯, ૮, ૭) ૯ નવકારમાં ૨૦ ગુણ – તત્ત્વના છે. (દેવ, ગુરુ, ધર્મ) ૧૦ નવકારમાં ગુરુ અક્ષર (૭, ૯, ૬૧) ૧૧ એક નવકાર ગણવાથી -- -- સાગરોપમના નરકની અશાતાનાં પાપો ધોવાય છે. (૫૦, ૭, ૫૦૦) ૧૨ નવકારની ચૂલિકાના અક્ષરો _ છે. (૩૩, ૩૫, ૩૬) ૧૩ નવકારના પહેલા બે પદમાં સ્વતંત્ર સ્વર છે. (૧, ૨, ૨) ૧૪ નવકારમાં _ ની પૂજા છે. – ના પૂજા : વ્યક્તિ, અરિહંત, ગુણ) ૧૫ નવકારના પાંચમા પદથી જણાતા પરમેષ્ઠિના ગુણ ૧૬ એક બાંધી માળામાં – નવકાર ગણવાના હોય છે. (૧૨, ૧૦૮, ૧૦૦૮) ૧૭ નવકારમાં નો પણ સમાવેશ થાય છે. શ્રાવિકા, પાઠક, શ્રાવક) ૧૮ નવકારમાં – કાળના પરમેઓિને નમસ્કાર થાય છે. (ભૂત, ભવિષ્ય, ત્રણે) ૧૯ નવકારના પાંચમા પદના પરમેષ્ઠિનો વર્ણ . ર૦ નવકારના પાંચમા પદમાં ગુરુ અક્ષરો છે. (૨, ૦, ૧) ૨૧ નવકારમાં કુલ અક્ષરો. (૬૭, ૬૮, ૨૧) રર નવકારની ઓછામાં ઓછી બાંધીમાળા તો રોજ ગણવી જોઈએ. (૧, ૫, ૧૦ છે _ છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100