Book Title: Gyan Dipak Pragatavo Part 2
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal

View full book text
Previous | Next

Page 37
________________ ૪૮ નવકાર ગણતા – આત્માઓ મોક્ષ પામ્યા છે. (અસંખ્ય, ૧ અબજ, અનંતા) ૪૯ નવકારના શબ્દો - માં એકસરખા રહે છે. (૪થા આરા, ત્રીજા આરા, ત્રણે કાળ) ૫૦ નવકારની ચૂલિકામાં લઘુ અક્ષરો _ _ છે. (૨૯, ૩૩, ૨૭) પ૧ _ લાખ નવકારનો જાપ કરવાનો પ્રચલિત છે.(પાંચ, નવ, વીસ) પર નવકાર મંત્ર પ્રત્યે આપણામાં _ ભાવ જોઈએ.(મંત્ર, તંત્ર, સમર્પણ) પ૩ અશુદ્ધ વસ્ત્રોમાં પણ નવકાર _ ગણી શકાય. (બબડીને, મોટા અવાજે, હોઠ ફફડાવ્યા વિના) __ પણ અંત સમયે નવકારને યાદ કરે છે. (દેવો, નારકો, ચૌદ પૂર્વધરો) ૫૫ બીજી બધી નવકારવાળી કરતાં. - ની સફેદ નવકારવાળીથી ગણાતો નવકાર વધારે લાભદાયી બને છે. (સ્ફટિક, મોતી, સૂતર) પ૬ નવકાર મંત્ર _ મંત્ર છે. (શાશ્વત, અશાશ્વત, આદિ) પ૭ નવકારની ચૂલિકામાં ગુરુ અક્ષરો છે. (૪, ૫, ૭) ૫૮ નવકારનો જપ કરતા પહેલા મનને - ભાવથી ભાવિત કરવું જોઈએ. (સમ, મૈત્રી, કરુણા) ૫૯ નવકારના એકેક અક્ષર ઉપર _ વિદ્યાઓ રહેલી છે. (૧૦૦૮, ૧૦૮, ૧૦૦૦) ૬૦ ભાવથી ગણેલો નવકાર આપણને – _ માં સ્થાન અપાવે છે. | (ચૌદ રાજલોક, નવકાર, વિશ્વ) ૬૧ નવકારશીનું પચ્ચખાણ પારતા – નવકાર ગણવાના હોય છે. (૫, ૯, ૩) ૬૨ નવકાર _ પદ આપે છે. (ચકી, શ્રેષ્ઠ, પરમાત્મ) ૬૩ નવકાર વડે મુખ્યત્વે દોષ ઉપર હુમલો કરવાનો છે. (ધ, માન, માયા) ૬૪ દરરોજ સૂતા-જાગતાં અનુક્રમે અને નવકાર ગણવાના હોય છે. (૧૨-૭, ૮-૭, ૭-૮). ૬૫ વિધિપૂર્વક _ _ લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે. (૧, ૧, રાત) ૬૬ નવકાર ગણ – કરવાથી આવે છે. (પાંત્રીશું, અદ્ભવીશું, અઢારીયું) ૬૭ ૧૦૮ નવકાર ગણવાથી, _ _ સાગરોપમની નરકની અશાતાનાં પાપો દૂર થાય છે. (૫૪૦૦, ૫૪૦૦૦, ૭૫૬)

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100