________________
":
:
:
:
પેપર - ૫ શાનદૃદ્ધિઅભિયાન પ્રેરકઃ પૂ.પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ. સા.ના શિષ્યરત્ન
પૂજય મુનિરાજ શ્રી મેઘદર્શન વિ.મ. સાહેબ પેપર - ૫
-૧ (સંયમ વિના નહિ હટાવો પરત દિન
al
લેવી.
સુચનાઓ પૂર્વના પેપર પ્રમાણે જાણવી. કીસમાંથી સૌથી વધુ સાચો જવાબ શોધીને આખું વાક્ય ફરીથી લખ. ૧ મોક્ષ મેળવવા માટે જીવન દરેકે સ્વીકારવું જ જોઈએ.
(દેવ, સંયમ, કૌટુંબિક) ર સંયમ લેવું એટલે __
(રીક્ષા, દીક્ષા, દક્ષા) ૩ સંયમ લેનારે ,_ – મહાવ્રતો પાળવાના હોય છે. (૪, ૫, ૧૨) ૪ સંયમ – વર્ષની ઉંમર પહેલા ન લઈ શકાય. (૫, ૮, ૧૨) ૫ સંયમ લેનાર પુરુષને
કહેવાય છે. શ્રાવક, સાધુ, ગૃહસ્થ) ૬ સંયમ લેતી વખતે - - સૂત્ર ઉચ્ચરાવવામાં આવે છે.
(લોગસ્સ, નમુથુણે, કરેમિ ભંતે) ૭ સંયમી વ્યક્તિ માથાના વાળને દૂર કરવા _ _ ની સહાય લે છે.
(હજામ, બ્યુટીપાર્લર, લોચ) ૮ સંયમ લેનાર - - ગુણસ્થાન પામ્યો ગણાય છે.(ચોથું, પાંચમું, છઠ્ઠ) ૯ સંયમજીવન એટલે x = જીવન. (અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ) ૧૦ સંયમ લેનારને આખા - નું સામાયિક હોય છે. દિવસ, વન, મહિના) ૧૧ – પાસે જેમણે સંયમ લીધું તે બધા કેવળજ્ઞાન પામ્યા.
(મહાવીર, ગૌતમસ્વામી, ઋષભદેવ) ૧૨ આ અવસર્પિણીકાળમાં સૌથી પહેલાં સંયમ – લીધું.
(મરુદેવાએ, ઋષભ, પુંડરીકસ્વામીએ) ૧૩ સંયમ સ્વીકારનાર _ ને ન રાખે. (જ્ઞાન, પૈસા, સમકિત) ૧૪ સંયમ લેનારે રોજ બે વાર
– કરવું જોઈએ. (પ્રભુપૂજન, સામાયિક, પ્રતિક્રમણ)