________________
– પ્રકારના દંડથી દંડતા અટકવાનું છે. ૪૭ આપણને _ _ ઇન્દ્રિયો મળી છે. ૪૮ સામાયિકમાં _ વિકથાઓમાંથી એકપણ વિકથા ન કરાય. ૪૯ અરિહંત ભગવાનના _ ગુણ પ્રચલિત છે. ૫૦ –– – કાયાના કુટામાંથી બચવા દીક્ષા લેવી જોઈએ. ૫૧ – પ્રકારના ભયો ટાળવા સૂતી વખતે નવકાર સ્મરણ કરવું જોઈએ. પર . સમિતિનું અને – – ગુપ્તિનું પાલન કરવું જોઈએ.
- પ્રકારના શિલ્યોથી રહિત તપ કરવો જોઈએ. ૫૪ કુલ _ – પ્રકારનો તપ જિનશાસનમાં બતાવાયો છે. ૫૫ મુખ ઉપર પડિલેહણ કરતાં . _ ગારવનો ત્યાગ કરવાની ભાવના
ભાવવાની છે. ૫૬ મુખ્યત્વે - પ્રકારની સંજ્ઞાઓ દરેક સંસારી જીવને સતાવતી હોય છે. ૫૭ - – પ્રકારના મદ ન આવી જાય તેનું ધ્યાન રાખવું. ૫૯ ક્ષમા વગેરે – પ્રકારના યતિધર્મો છે. ૬૦ સાધુ ભગવંત -- ગુણોના ધારક હોય છે. ૬૧ – પ્રકારના નોકષાયોથી ડરતા રહેવું જોઈએ. ૬૨
પ્રકારના રાગ ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ. ૬૩ મનુષ્યલોક _ યોજન લાંબો પહોળો છે. ૬૪ શાસ્ત્રોમાં
પ્રકારનાં ધ્યાન બતાવ્યાં છે. ૬૫ બ્રહ્મચર્યનું પાલન કરવા, તેની | _ વાવનું પાલન કરવું જોઈએ. ૬૬ કામના - – બાણોથી દૂર રહેવું જોઈએ. ૬૭ શ્રાવકોને
પ્રતિમાઓ વહન કરવાની હોય છે. ૬૮ હાલ
આગમો વિદ્યમાન છે. ૬૯ ભગવતીસૂત્ર એ
નંબરનું અંગ છે. 90 સ્થાનકવાસી _ આગમોને માને છે. ૭૧ ત્રણ લોકમાં રહેલા
જિન ચૈત્યોની હું સ્તવના કરું છું. ૭ર ત્રણે લોકમાં રહેલી on _ જિન પ્રતિમાઓને હું વંદના કરું છું. ૭૩ ભવનપતિમાં
જિન ચૈત્યો આવેલા છે. ૭૪ નરકના જીવોનું ઓછામાં ઓછું -. વર્ષનું આયુષ્ય હોય છે.
૧૩