Book Title: Gnatadharmkathanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटी का सू,२ सुधर्म स्वामिन'चम्पानगर्या समवसमरणम् १९ यस्य स तथोक्त:-सङ्गोपितविपुलात्मतेजाइत्यर्थः, अन्यथा प्रखरमार्तण्ड मण्डलमित्र दुर्दर्शः स्यादिति भावः । चौदसपुची' चतुर्दशपूर्वीचतुर्दशपूर्व परः । 'चउणाणोवगए' चतुर्ज्ञानोपगतः केवल जिनमत्यादिचतुर्ज्ञानवान् पञ्चभिरनगारशतैःसाई संपरिकृतः पूर्वानुपूर्व्या क्रमेण तीर्थङ्करपरम्परापरिपाटया वा चरन् पादविहारेण चलन् ग्रामानुग्रामं द्रवन्-एकग्रामादनन्तरमन्यं विहारक्रमागतं ग्राममनुल्लध्य त संस्पर्गन सुग्वसुखेन=निरायाधसंयम यात्रानिर्वहणपूर्वकं ग्रामनगरादि शोभानिरीवाले थे। यह तेजोलेश्या शरीर परिणतिरूप होती है तथा प्रखरतप के प्रभाव से उद्भून जो लब्धि होती है उससे यह उत्पन्न होती है और महाज्वाला जैसी होती है। एक प्रकार से यह आत्मा का ही तेज होता है जो संगोपित रहा करता है। यदि यह संगोपित न हो तो जिस प्रकार प्रखर तेज से सूर्य दुर्देर्शनीय होता है उसी प्रकार इसके फैलाव में यह व्यक्ति भी दुर्दर्श हो जाता है। चतुर्दशपूर्व के ये पाठी थे इसलिये ये चतुर्दशपूर्वी थे। मतिज्ञान श्रुतज्ञान अवधिज्ञान एवं मनःपयेंयज्ञान इन चार ज्ञानों के धारक होने से ये चतुः ज्ञानोपगत थे। उनके ५००) पाचसौ शिष्य परिवार था इसलिये "पंचभिः अनगारशतैः सार्घ संपरिकृतः"पांचसो अनगारोसे युक्त थे। इस प्रकार इन समस्तपूर्वोक्त विशेषणों से विशिष्ट वे सुधर्मा स्वामी अपनी ५०० पांचसो अनगार शिष्य मंडली के साथ साथ क्रमशः अथवा तीर्थकरों की परंपरा से चली आई हुई परिपाटी की परिपालनाके अनुसार एक ग्राम से दूसरे ग्राम में निराबाध सयम यात्रा का निर्वाह करते हुए पैदल વિપુલ તેજલેશ્યાવાળા હતા આ તેલેક્ષા શરીર પરિણતિ (પુષ્ટિ) રૂપ હોય છે, તેમજ કઠોર તપના પ્રભાવથી ઉદ્ભવેલ જે લબ્ધિ (સિદ્ધિ) હેાય છે, તેનાથી આ ઉત્પન્ન થાય છે, અને મહાજવાલા જેવી હોય છે. એક રીતે આ આત્માનું જ તેજ હોય છે. જે સગેપિત (ગુપ્ત) રહ્યાં કરે છે. જે એ સંપિત ન હોય તે જેમ પ્રખર તેજને લીધે સૂર્ય દુર્દશનીય થાય છે, તેમજ એના પ્રસારમાં તે વ્યકિત પણ દુર્દશ થઈ જાય છે. ચતુર્દશ પૂર્વના એ પાઠી હતા. એટલા માટે એ ચતુર્દશ પૂવી હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યયજ્ઞાન આ ચાર જ્ઞાન ને એ ધારણ કરનાર હતા એટલા માટે એ ચતુ જ્ઞાનોપગત હતા તેમને પાંચ (૫૦૦) शिष्योनो परिवार हतो मेटदा भाट "पञ्चभिः अनगारशतैः साध संपरितः" પાંચ અનગારોથી એ ચુકત હતા આ રીતે આ બધા પૂર્વોક્ત વિશેષણોથી યુકત તે સુધર્માસ્વામી પિતાની પાસે (૫૦૦) અનગાર શિવ ભડલીની સાથે સાથે એક પછી એક આમ કુમથી અથવા તીર્થ કરેની પરંપરાગત પ્રથાની પરિપાલના મુજબ એક ગામથી બીજા ગામમાં