________________
અગ્નિભૂતિ]
કુના અસ્તિત્વ વિશે ચર્ચા
ભગવાન—“પુરુષ વેવ ન સ ચવ્ મૂત', ચ૨ માધ્યમ્, રતામૃત વચ્ચેશાન :। યનેનાતિશત્તિ यजति यद् जति यद् दूरे यदु अन्तिके यदन्तरस्य सर्वस्य यत् सर्वस्यास्य યતઃ- આ વાકયોના અતું આ પ્રમાણે કરે છે :- પુરુષ અર્થાત્ આત્મા જ છે. આમાં ‘જ' શબ્દનુ' તાત્પ કમ, ઈશ્વર, પ્રકૃતિ એ બધાં તત્ત્વાના નિષેધમાં છે એમ તું માને છે. એટલે અ થશે કે આ સંસારમાં જે કાંઈ ચેતન-અચેતનરૂપ દેખાય છે તે બધું, જે ભૂતકાલમાં વિદ્યમાન હતું અર્થાત્ સુક્તની અપેક્ષાએ જે સંસાર હતા તે, અને જે ભાવી છે અર્થાત્ સ`સારીની અપેક્ષાએ જે મુક્તિ છે.આ પ્રમાણે સંસાર અને મુક્તિ એ પણુ, અને જે અમૃત અર્થાત્ અમરણુભાવ યા મૈાક્ષના પ્રભુ છે તે પણુ, વળી જે અન્નથી વૃદ્ધિ પામે છે, જે ચાલે છે, અર્થાત્ પશુઆદિ, અને જે અચલ છે પતાદિ, જે દૂર છે મેરુ આદિ, જે નજીક છે, અને જે આ ચેતન-અચેતન પદાથેની મધ્યમાં છે, અને વળી જે આ સર્વે પદાથેર્થીથી બાહ્ય છે—તે મધુ' જ માત્ર પુરુષ છે, આત્મા છે. આથી તુ' માને છે કે વેદના મતે પુરુષથી ભિન્ન કર્યાંનું અસ્તિત્વ સિ થતુ' નથી.
..
વેદવાકયના
સમન્વય
વળી, અન્યત્ર પણ વેદમાં વિજ્ઞાન દ્વૈતેમ્નઃ મૂર્તમ્યઃ' ઇત્યાદિ કહ્યું છે. આ વાકયમાં પણ તેમાં ‘કાર' હાવાથી વિજ્ઞાનથી ભિન્નનુ' અસ્તિત્વ અમાન્ય છે, એમ તું માને છે.
[૪૭
પર'તુ ઉક્ત વેદવાકયોાના તુ' જે અથ કરે છે તે અયથા છે. તે વેદવાકયોને ખરા અર્થ આ પ્રમાણે છે પુરુષ વેર' ઇત્યાદ્રિ વાકયનું' તાપ સ્તુતિપરક છે; એટલે કે પુરુષ વિશે તેમાં અતિશયાક્તિ કરીને તેની પ્રશ'સા કરી છે; અર્થાત્ તેનુ' તાપ' શબ્દા માત્રથી ફલિત ન થાય. વળી ઉક્ત વાકચમાં પુરુષાદ્વૈતના પ્રતિપાદનનું તાપ` એ નથી કે સ'સારમાં પુરુષથી ભિન્ન ખીજુ કાંઈ ક`આદિ નથી જ; પરંતુ એનુ' તાત્પ તે એ છે કે બધા આત્માએ સરખા છે, એટલે જાતિમઢ પાષીને ઉચ્ચનીચ ભાવની વૃદ્ધિ સૌંસારમાં ન કરવી.
બધાં વેદવાકયોનું તાત્પય` એકસરખું' નથી હાતુ'. કેટલાંક વેદવાકયો વિધિવાદનુ પ્રતિપાદન કરે છે એટલે કે કન્યના મેધ કરાવે છે; કેટલાંક વેદવાકા અવાદપ્રધાન હાય છે એટલે કે ઇષ્ટની સ્તુતિ કરી તેમાં પ્રવૃત્તિ કરાવનાર અને અનિષ્ટને નિંઢી તેમાંથી નિવૃત્તિ કરાવનાર હોય છે; અને કેટલાંક વેદવાકયો અનુવાદપક અર્થાત્ અન્યત્ર પ્રતિપાદિત વસ્તુનુ પુનઃકથન કરનારાં હાય છે, તેમાં કાંઈ અપૂર્ણાંપ્રતિપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org