Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 370
________________ ૧૪૬. ૧૭.] ટિપ્પણે રિ૦૭ યથાર્થ શ્રદ્ધા કે અશ્રદ્ધા ન થાય પણ ડેલાયમાન સ્થિતિ રહે તે;૩-સમ્યફ હિનીય જેને ઉદય યથાર્થ શ્રદ્ધાનું નિમિત્ત ના બને પણ પરામિડ કે ક્ષાવિક પ્રકારની શ્રદ્ધા ન થવા દે તે. ૧૪૫. ૨૦ સંક્રમ-એક કર્મપ્રકૃતિને પરમાણુઓ બીજી સજાતીય કર્મ પ્રકૃતિરૂપ બની જાય તે “સંક્રમ” અથવા “સંક્રમણ” કહેવાય છે. જેમ કે સુખદનીય કર્મ પરમાણું દુઃખ વેદનીયરૂપ બની જાય તે સંક્રમણ કહેવાય છે. ૧૪૫. ૩૧. પ્રવબંધિની–જે કર્મ પ્રકૃતિ પિતાના બંધનું કારણ વિદ્યમાન હેય તે અવશ્ય બંધને પામે તે “ધ્રુવબંધિની' કહેવાય છે. ૧૪૬. ૧. અધવબંધિની–જે કર્મ પ્રકૃતિ પોતાના બંધનું કારણ હેવા છતાં બંધાય પણ ખરી અને ન પણ બંધાય તે “અધુવબંધિની' કહેવાય છે. ૧૪૬. ૧૫. “તેલ ચાળીને–આ જ દષ્ટાંત ભગવતી સૂત્રમાં પણ આપેલ છે, જુઓ ભગવતી સાર, પૃ૦ ૪૩૬, શતક ૧, ઉદ્દેશ ૬, ૧૪૬. ૧૭. કર્મવગણ-સમાનજાતીય પગલોના સમુદાયને “વર્ગણો' કહે છે. જેમકે સ્વતંત્ર એકેક છૂટા પરમાણુઓ જે સંસારમાં છે તે પ્રથમ વર્ગણ કહેવાય છે; તે જ પ્રમાણે બે પરમાણુઓ મળીને જે સ્કંધ બને છે તેવા સ્કંધેની બીજી વર્ગણ ત્રણ પરમાણુને બનેલા જેટલા સ્કંધ છે, તે બધા સ્કંધેની ત્રીજી વર્ગણા; ચાર પરમાણુના બનેલા જે કંધે છે તે બધાની ચોથી વર્ગણ; આ પ્રમાણે એકાધિક પરમાણુવાળા સ્કંધની વર્ગણાઓની ગણતરી કરતાં કરતાં છેવટની જે સંખ્યા છે ત્યાં સુધીની વર્ગણાઓ ગણી લેવી જોઈએ. એ બધી સંખ્યાત વર્ગણાઓ થાય ત્યાર પછીની અસંખ્યાત અણુવાળી વર્ગણિઓની ગણતરી કરીએ તે તે અસંખ્યાત વર્ગણાઓ બને. ત્યાર પછી અનંત અણુઓવાળી વણાએ અનંત થાય અને તેથી પણ આગળ અનંતાનંત અશુના બનેલ કંધની વણાએ અનંતાનંત બને. તેમાં હવે એ વિચારવું બાકી રહે છે કે જે કઈ વર્ગણોને ગ્રહણ કરી શકે છે. બધી વર્ગણાએમાં સૌથી સ્થૂલ વગણ દારિક વર્ગણ કહેવાય છે, જેને ગ્રહણ કરીને જીવ પોતાના દારિક શરીરની રચના કરે છે. એ વર્ગનું સ્થૂલ કહેવાય છે છતાં એ વર્ગમાં સમાવિષ્ટ કંધે અન્ય વક્રિયશરીગ્ય જે વર્ગયું છે તેના કરતાં ન્યૂન પરમાણુઓથી બનેલા છે. અર્થાત જીવને ગ્રહણયોગ્ય ન્યુનતમ પરમાણુવાળા ધેની જે વર્ગણું છે તે ઔદારિકવર્ગણ છે અને તેમાંના ઔધે અનંતાન ત પર માણુઓના બનેલા છે, પરંતુ અનંતાનંત પરમાણુઓથી બનેલા કંધેવાળી વર્ગણ તે અનંતાનંત ભેદવાળી છે. તેમાંની કઈ વગણ દારિકયોગ્ય છે તેને ખુલાસે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે કે જે વર્ગણાના સ્કંધ અભવ્યની રાશિથી અનંતગણું અને સિદ્ધવની રાશિના અનંતમા ભાગ જેટલા પરમાણુઓથી બનેલા હોય છે તે ઔદારિક વર્ગણાના કંધે કહેવાય છે. આ સંખ્યા પણ ન્યૂનતમ પરમાણના કંથી બનેલી દારિક વગણાની સમજવી. તેમાં એકેક પરમાણુ વધારીને બનેલા કંધાની જે અનેક વર્ગણુઓ દારિક શરીરને યોગ્ય છે તેની સંખ્યા અનંત છે. ઔદારિક શરીરોગ્ય વર્ગનું પછી અનન્ત એવી વર્ગણાઓ છે જે વૈક્રિય શરીરને અયોગ્ય છે, અને તેને પછીની વર્ગણુઓ વક્રિય શરીરને યોગ્ય છે. આ પ્રકારે વચ્ચેની અગ્રહણગ્ય વર્ગણાને બાદ કરતાં જે ગ્રહણગ્ય વર્ગણાઓ છે તે આ પ્રમાણે છે. ઔદારિક વર્ગણા, ક્રિય વર્ગણ, આહાકર વર્ગણા, તેજસ વર્ગણા, ભાવાવર્ગણ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428