Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 372
________________ ૧૬ર. ૫. ] ટિપણે [૨૦૯ જીવનપર્યત કરવું આવશ્યક છે-એ માન્યતા છે. આવી શંકા ન્યાયદર્શનમાં પણ પૂર્વપક્ષરૂપે મળે છે. ન્યાયસૂત્ર ૪. ૧. ૫૪નું ભાષ્ય અને બીજી ટીકાઓ જુઓ. ૧૬૦. ૬. દીપનિર્વાણસૌંદરનંદના કને મળતી ગાથા માધ્યમિક વૃત્તિમાં ઉદ્ધત છે તે આ પ્રમાણે अथ पंडितु कश्चि मार्गते कुतऽयम्मागतु कुत्र याति वा। विदिशो दिश सर्वि मार्गता नागति स्य गतिश्च लभ्यति ।। માધ્યમિકત્તિ પૃ૦ ૨૧૬ ચતુઃ શતકની વૃત્તિ (પૃ.૫૯.)માં નિર્વાણ એ નામ માત્ર છે, પ્રતિજ્ઞા માત્ર છે, વ્યવહાર માત્ર છે, એમ જણાવ્યું છે. અને ચતુઃશતક (૨૨૧)માં તે કહ્યું છે કે स्कन्धाः सन्ति न निर्वाणे पुद्गलस्य न सम्भवः । यत्र दृष्ट' न निर्वाणं निर्वाणं तत्र किं भवेत् ॥ બધિર્યાવતારપંજિકામાં-નિવર્ગ =૩૧મઃ પુનરનુત્પત્તિધર્મ તથા માર્યાનિત-સમુરજી ફર્થ: (પૃ૦ ૩૫૦) એમ જણાવ્યું છે તે પણ દીપનિર્વાણ પક્ષનું જ સમર્થન છે. વળી બેચિવતારમાં (૯. ૩૫), જે કહ્યું છે કે यदा न भावो नाभावो मतेः संतिष्ठते पुरः । तदान्यगत्यभावेन निरालम्बा प्रशाम्यति ॥ તે પણ દીપનિર્વાણ પક્ષનું જ સમર્થન છે. તેની વ્યાખ્યામાં લખ્યું છે કે-વુદ્ધિઃ પ્રશાસ્થતિ ૩જાન્થતિ સર્વવિપરીત નિશ્વિન-વનિવ7 નિતિ (નિત ?)ગુવારીચર્થ : પૃ૦ ૪૧૮. છતાં પણ શુન્યવાદીને મતે નિર્વાણ એ સર્વથા અભાવરૂપ છે એમ પણ કહી શકાય નહિ, કારણ કે તે પરમાર્થતત્ત્વ તો છે જ; જેનું વર્ણન બેધિચર્ચાવતારપંજિકામાં આ પ્રમાણે છે. बोधिः बुद्धत्वमेकानेकस्वभावविविक्तम् अनुपन्नानिरुद्धम् अनुच्छेदमशाश्वतम् , सर्वप्रपञ्चविनिर्मुक्तम् आकाशप्रतिसम धर्मकायाख्यं परमार्थतत्त्वमुच्यते । एतदेव च प्रज्ञापारमिताशून्यता-तथता-भूतकोटिधर्मધાસ્વાઢિશન્ટેન સંગ્રતિમુપાચ મિલીયતે–પૃ૦ ૪૨૧ નાગસેને મિલિન્દપ્રશ્ન (પૃ૦ ૭૨) માં નિર્વાણને નિરોધરૂપ કહ્યું છે છતાં પણ તે તેને સર્વથા અભાવરૂપ નહિ પણ “અસ્તિધર્મ કહે છે (પૃ. ૨૬૫). વળી નિર્વાણ એ સુખ છે એમ પણ કહે છે (પૃ૦ ૭૨), એટલું જ નહિ, પણ તેને ‘એકાંત સુખ' કહે છે (પૃ૦ ૩૦૬). તેમાં દુઃખને લેશ પણ નથી. અસ્તિ છતાં નિર્વાણનું રૂ૫, સંસ્થાન, વય, પ્રમાણુ એ બધું બતાવી શકાતું નથી, એમ નાગસેને સ્વીકાર્યું છે (પૃ૦ ૩૦૯). ૧૬૦. ૧૬, એક્ષ-આ પક્ષ જેને માન્ય છે. ૧૨. ૫. વ્યાપક જેને વિસ્તાર વધારે હોય તેને વ્યાપક કહે છે અને જેને વિસ્તાર ન્યૂન હોય તેને વ્યાપ્ય કહે છે; જેમકે વૃત્વ અને મૃત્વ, આમાં વૃક્ષત્વ એ વિસ્તૃત છે, વ્યાપક છે, જ્યારે ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428