________________
૭૪, ૩૦]
ટિપણે
[૧૯
૭૧. ૧૭. ગા૦ ૧૬૯૫-તુલના કરો
हेतोश्व प्रत्ययानां च सामग्रन्या जायते यदि । फलमस्ति च सामग्रन्यां सामग्रया जायते कथम् ।।१।। हेतोश्च प्रत्ययानां च सामग्र्या जायते यदि । फल' नास्ति च सामय्यां सामग्र्यां जायते कथम् ।।२।। हेतोश्च प्रत्ययानां च सामग्रयामास्त चेत्फलम् । गृह्येत ननु सामग्रयां सामग्रयां च न गृह्यते ।।३।। हेताश्च प्रत्ययानां च सामग्रन्यां नास्ति चेत्फलम् । हेतवः प्रत्ययाश्च स्युर हेतुप्रत्ययैः समाः ।।४।।
મૂલમાધ્યમિકકારિકા ૨૦ हेतुप्रत्ययसामग्रयां पृथग्भावेऽपि मद्चो न यदि । ननु शून्यत्वं सिद्ध' भावानामस्वभावतः ॥
વિગ્રહવ્યાવર્તની ૨૧ ૭૪. ૩, ગા૦ ૧૭૦૨-આની સાથે સ્મૃતિસંલ્પવરવું સ્વપ્નવિષયમમાનઃ આ ન્યાયસૂત્ર (૪, ૨, ૩૪) અને તેના ભાષ્યની તુલના કરવા એગ્ય છે.
૭૪, ૬, ગા. ૧૭૦ –સ્વાન વિષે જુઓ પ્રશસ્તપાદ-પૃ. ૫૪૮.
૭૪. ૩૦. ત્રિઅવયવવાળું વાક્ય–અહીં વાક્યને અર્થ છે અનુમાનવાકય. તેના ત્રણ અવયવો તે પ્રતિજ્ઞા -હેતુ-ઉદાહરણ
૭૪, ૩૦. પાંચ અવયવવાળું વાક્ય-પૂર્વોક્ત ત્રણ અને ઉપનય તથા નિગમન એ બે મળી પાંચ અવયવ છે.
૧–પર્વતમાં વહિ છે.આ “પ્રતિજ્ઞા' કહેવાય છે; એટલે આમાં સાધ્ય વસ્તુને નિર્દેશ કરવામાં આવે છે.
ર–કારણ કે તેમાં ધુમાડો છે-આ હેતુ છે. સાયને સિદ્ધ કરનાર જે સાધનો હોય તેને નિર્દેશ કરવો તે હેતુ' કહેવાય છે. સાધ્ય સાથે જેની વ્યાપ્તિ -અવિનાભાવ હોય તે જ સાધન થઈ શકે છે: એટલે કે જે વસ્તુ સાયના અભાવમાં કદી ઉપલબ્ધ થતી ન હોય અર્થાત જે સાધ્ય હોય તો જ હોયએવી વસ્તુ “સાધન’ કહેવાય છે, કારણ કે તેને જોઈને અનુમાન કરી શકાય છે કે સાણ અવશ્ય હેવું જોઈએ.
૩. જ્યાં જ્યાં ધુમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે, જેમકે રસેડામાં. જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધુમાડે પણ નથી હોતો, જેમકે પાણીના કુંડમાં. આ પ્રમાણે વ્યાપ્તિદર્શનનું સ્થાન હોય તે દષ્ટાંત' કહેવાય છે. તેને નિર્દેશ તે “ઉદાહરણ.” પ્રસ્તુતમાં રસોડું એ સાધમ્મ દૃષ્ટાંત કહેવાય છે, કારણ કે તેમાં અન્વયથાપ્તિ એટલે કે સાધનના સભાવે સાધ્યને સદભાવ બતાવવામાં આવ્યું છે: અને કુડ એ વૈધમ્ય દૃષ્ટાંત છે, કારણ કે તેમાં વ્યતિરેક વ્યાપ્તિ અર્થાત્ સાધ્યના અભાવને કારણે સાધનને પણ અભાવ બતાવવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org