Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 23
________________ ૧૫ શ્લોક નં. ૨૭. ૨૮. ૨૯. (i) આગમમાં શુભયોગને આશ્રયીને સીક્ષામાં અનારંભીપણું. (ii) સીક્ષામાં વર્તતા અનારંભીપણારૂપ અંશથી સ્વભાવસમવસ્થિતિરૂપ શુદ્ધઉપયોગથી અનુવિદ્ધ શુભઉપયોગ મોક્ષનું કારણ. (i) ધ્યાનથી જ મોક્ષ છે, વ્યવહારમાં વ્યુત્થાનદશા છે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (ii) ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનનું અંતર. ૩૧. દીક્ષા શુદ્ધએકરૂપ છે, પરંતુ તરતમતાથી અનેક ભૂમિકાવાળી નથી, એ પ્રકારની દિગંબરોની વૃથા ભ્રાંતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૩૨. |સદ્દીક્ષા ક્રિયાસ્વરૂપે ચિત્ર છે, સામાયિકસ્વરૂપે એક છે; જ્ઞાનક્રિયાના તુલ્યબળથી શિષ્ટપુરુષો વડે પરમાનંદરૂપ મોક્ષને કરનારી દીક્ષાનું વિધાન. ૩૦. દીક્ષાદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા વિષય શુભઉપયોગરૂપ દીક્ષા સાક્ષાત્ મોક્ષનું કારણ નથી, એ પ્રમાણે કહીને શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ બંને સમાન રીતે મોક્ષફળસાધક નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. ધ્યાનને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા અધ્યાત્મયોગનો અને ભાવનાયોગનો અસ્વીકાર કરાય તો વૃત્તિક્ષયને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા શુદ્ધઉપયોગરૂપ ધ્યાનના પણ અસ્વીકારની આપત્તિ. ૭૩-૭૫ સંયમની સર્વ ઉચિત આચરણારૂપ વ્યવહારમાં પણ મોહના ઉન્મૂલનને અનુકૂળ ત્રણેય યોગોના સુદૃઢ વ્યાપારરૂપ ધ્યાનનો અનપાય. Jain Education International For Private & Personal Use Only પાના ન ૩૬-૭૩ 26-56 ૭૯-૮૩ ૮૩-૮૯ ૮૯-૯૪ ૯૫-૯૮ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122