Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 40
________________ દીક્ષાાત્રિશિકા/શ્લોક-પ-૬ ૧૭ ઉપયોગપૂર્વકની સાધુસામાચારીના પાલનરૂપ દ્રવ્યનિપા દ્વારા સત્પદનું દીપન કરે છે. વળી અંતરંગ રીતે વર્તતી રત્નત્રયીની પરિણતિરૂપ ભાવનિક્ષેપો પણ સત્પદના પ્રગટીકરણનું કારણ બને છે, તેથી જેમ પૃથક એવો ભાવનિક્ષેપો પ્રધાનરૂપે સત્પદના દીપનનું કારણ છે, તેમ સમુદિત એવા ચારેય નિક્ષેપાઓ પણ સત્પદના દીપનનું કારણ છે. પણ અવતરણિકા : શ્લોક-૧માં દીક્ષાનું સ્વરૂપ બતાવ્યું, શ્લોક-૩માં દીક્ષાને યોગ્ય જીવનું સ્વરૂપ બતાવ્યું અને યોગ્ય જીવને નામાદિવ્યાસપૂર્વક દીક્ષા અપાય છે, તેમ શ્લોક-૪માં કહ્યું, અને તે સામાદિ ચારનાં કાર્ય શ્લોક-પમાં બતાવ્યાં. હવે જે આરાધક જીવ નામાદિવ્યાસપૂર્વકની વિધિથી દીક્ષાને પ્રાપ્ત કરે છે, તેને પ્રથમ શું પ્રાપ્ત થાય છે ? અને અંતે શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : इहादौ वचनक्षान्तिधर्मक्षान्तिरनन्तरम् । अनुष्ठानं च वचनानुष्ठानात् स्यादसगकम् ।।६।। અન્વયાર્થ - ફુદ અહીં-દીક્ષામાં, આવો પ્રથમ વરનક્ષત્તિ: વચનસાત્તિ છે અનન્તર— અનન્તર શર્મક્ષત્તિ =ધર્મક્ષત્તિ છે અને વવનાનુષ્ઠાના—િ વચનઅનુષ્ઠાતથી, મનુષ્ઠાન સામ્ સ્થા=અનુષ્ઠાન અસંગ થાય છે. ૬ શ્લોકાર્ચ - અહીં-દીક્ષામાં, પ્રથમ વચનક્ષાન્તિ છે, અનાર ધર્મક્ષત્તિ છે અને વચનઅનુષ્ઠાનથી અનુષ્ઠાન અસંગ થાય છે. ITI ટીકા - इहेति-इह-दीक्षायाम्, आदौ-प्रथम, वचनक्षान्तिः, अनन्तरं धर्मक्षान्तिर्भवति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122