Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 103
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૯ નથી” ઈત્યાદિ વચન છે; અને આ અંશથી=સદ્દીક્ષામાં વર્તતા શુભયોગરૂપ અંશથી, સ્વભાવસમવસ્થિતિ છે; કેમ કે અમારંભીપણાનું ચરણગુણસ્વભાવપણું છે શુદ્ધ આત્મભાવમાં ગમનકરવારૂપ ગુણસ્વભાવપણું છે. પૂર્વમાં કહ્યું કે અમારંભીપણારૂપ ગુણના કારણે સદ્દીક્ષામાં સ્વભાવસમવસ્થિતિ છે. તેથી જે મહાત્માઓ શાસ્ત્રના અધ્યયનથી ગીતાર્થ થયા નથી, તેઓમાં પણ અનારંભીપણું છે, તે બતાવવા અર્થે હેતુ કહે છે – જ્ઞાનાદિ ... તદુપપ , જ્ઞાનાદિના અપ્રકર્ષમાં પણ, જ્ઞાનવાળા પુરુષના પારતંત્રમાં યોગ્યતા હોવાને કારણે=જ્ઞાની પુરુષના પારતંત્રમાં સંયમની નિષ્પતિની યોગ્યતા હોવાને કારણે, તેની ઉપપત્તિ છે-અનારંભીપણાની ઉપપત્તિ છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનના અપ્રકર્ષવાળા સાધુ જ્ઞાનીને પરતંત્ર હોય તોપણ અનારંભીપણાની નિષ્પત્તિ તેઓમાં કઈ રીતે થઈ શકે ? તેથી બીજો હેતુ કહે છે કે – મકાન ... વિશુદ્ધત્વાડ્યોતિ છેઅપ્રમાદથી વિશુદ્ધપણું છે=જ્ઞાનીના વચનાનુસાર ઉચિત ક્રિયાઓમાં અંતરંગ અને બહિરંગ વ્યાપાર કરવાના વિષયમાં અપ્રમાદ હોવાને કારણે વિશુદ્ધપણું છે. “તિ' શબ્દ ટીકાની સમાપ્તિસૂચક છે. ૨૯ જ પ્રજ્ઞાતિ માં વિર્ય પદથી પિંડનિર્યુક્તિ આદિનું ગ્રહણ કરવું. ત્યવિવવનાત્ માં ‘વિ' પદથી સાક્ષીપાઠનો અવશિષ્ટ ભાગ ગ્રહણ કરવાનો છે, અને તે આ પ્રમાણે છે – “તત્વ i ને તે મિત્તસંનયા તે સુર્દ નો પડુષ્ય નો ડાયારંભ, નો પારંપા, તો તમારે મા, મામા” જ્ઞાનપ્રવËડપ માં જ્ઞાન માં ‘વ’ પદથી સમ્યગ્દર્શનનો અપ્રકર્ષ ગ્રહણ કરવો, અને ‘પ' થી એ કહેવું છે કે જ્ઞાનાદિનો અપ્રકર્ષ ન હોય, પરંતુ પ્રકર્ષ હોય તો તો અનારંભીપણાની ઉપપત્તિ છે, પરંતુ જ્ઞાનાદિના અપ્રકર્ષમાં પણ જ્ઞાનવાળા પુરુષની પરતંત્રતામાં યોગ્યતાના કારણે અનારંભીપણાની ઉપપત્તિ છે. નોંધ :- જ્ઞાનાઊિંડપિ નાં સ્થાને જ્ઞાનાદપ્રક્રઊંડપિ એ પ્રકારનો પાઠ હોવો જોઈએ, હસ્તપ્રતમાં ઉપલબ્ધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122