Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૧૨-૧૩-૧૪-૧૫
૪૩ સંયમયોગમાં પ્રવર્તાવે છે; એ સિવાય વિષયોમાં પ્રવર્તતી ઇન્દ્રિયોનું અને વિષયોમાં પ્રવર્તતા કષાયોનું મુંડન કરે છે, અને જેઓ શિરોમુંડનની ક્રિયાથી ઇન્દ્રિયો અને કષાયોનું મુંડન કરી શકે છે, તેઓની જ દીક્ષા સદ્દીક્ષા છે, એમ યોગીઓ કહે છે. ll૧૧૩/૧૪TI શ્લોક-૧૫ :
विहाय पूर्वसंयोगमस्यामुपशमं व्रजन् ।
मनाक् कायं प्रकर्षेण निश्चयेन च पीडयेत् ।।१५।। અન્વયાર્થ:
અસ્થા—આમાં=સદ્દીક્ષામાં, પૂર્વસંયો વિદાય પૂર્વસંયોગનો ત્યાગ કરીને પૂર્વ સંયોગવાળા જીવો સાથેના પ્રતિબંધોનો ત્યાગ કરીને, ૩૫શમં ત્રન= ઉપશમને પામતા=સદનુષ્ઠાનના સેવનથી પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિક ઉપશમભાવને પ્રાપ્ત કરતા સાધુ =કાયાને મના પ્રવર્ષે નિશ્ચયે ર. વ =મહાગુ, પ્રકર્ષથી અને નિશ્ચયથી પીડત કરે ક્રમસર પીડત કરે. II૧પ શ્લોકાર્ચ -
આમાં સદ્દીક્ષામાં પૂર્વસંયોગનો ત્યાગ કરીને પૂર્વસંયોગવાળા જીવો સાથેના પ્રતિબંધોનો ત્યાગ કરીને, ઉપશમ પામતા=સદનુષ્ઠાનના સેવનથી પૂર્વ-પૂર્વ કરતાં અધિક-અધિક ઉપશમભાવને પ્રાપ્ત કરતા, સાધુ કાયાને મનાત્, પ્રકર્ષથી અને નિશ્ચયથી પીડન કરે ક્રમસર પીડન કરે. ll૧૫ll ટીકા :
विहायेति-अस्यां सद्दीक्षायां, पूर्वसंयोग-मातापित्रादिसंयोगं, विहायोपशमं व्रजनप्राप्नुवन्, कायं स्वदेहं, मनागध्ययनादिकालेऽविकृष्टेन तपसा, प्रकर्षेण तदुत्तरं विकृष्टेन तपसा, निश्चयेन चान्त्येऽनशनादिरूपेण पीडयेत् ।।१५।। ટીકાર્ય :
વિદાય ... પી . આમાં=સદ્દીક્ષામાં પૂર્વસંયોગનો માતા-પિતાદિતા સંયોગનો, ત્યાગ કરીને-પૂર્વના સર્વ સંબંધીઓ પ્રત્યે સ્નેહના પ્રતિબંધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122