Book Title: Diksha Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૩ અન્વયાર્થ :
સાત વચ=સમ્યગુરુના રાગથી જેને, શિયામુત્રક્રિયાઓમાં ચારિત્રનાં અનુષ્ઠાનોમાં સામર્થ્ય=સામર્થ હોય માપતુષાવૃતેઃ પિન્નમાષતુષ આકૃતિવાળા પણ તeતેની રીક્ષાવા—દીક્ષામાં પોતા=યોગ્યતા છે. Ima શ્લોકાર્ચ -
સમ્યગુરુના રાગથી જેને ક્રિયાઓમાં=ચારિત્રનાં અનુષ્ઠાનોમાં, સામર્થ્ય હોય, માષતુષ આકૃતિવાળા પણ તેની દીક્ષામાં યોગ્યતા છે. IIII. ટીકા -
यस्येति-यस्य क्रियासु-चारित्रानुष्ठानेषु, सम्यग्गुरुरागतः सामर्थ्यं स्यात्, तस्य माषतुषाकृतेरपि-मुग्धतया माषतुषसदृशस्यापि, दीक्षायां योग्यता ।।३।। ટીકાર્ય :
યસ્ય ... હોતા સમ્યગુરુના રાગથી જેને ક્રિયામાં=ચારિત્રનાં અનુષ્ઠાનોમાં, સામર્થ્ય છે=લક્ષ્યને અનુરૂપ ચારિત્રનાં અનુષ્ઠાનો સેવી શકે તેવું સામર્થ્ય છે, માલતુષ આકૃતિવાળા પણ તેની દીક્ષામાં યોગ્યતા છે= મુગ્ધપણાથી માપતુષ મુનિની સદશની પણ દીક્ષામાં યોગ્યતા છે. nai
HISતુષાક્તરપિ - અહીં ‘વિ' થી એ કહેવું છે કે જેઓની પાસે મૃતધારણ કરવાની ઘણી શક્તિ છે, તેઓની તો દીક્ષામાં યોગ્યતા છે, પરંતુ મોષતુષ મુનિની જેમ ઘણું શ્રત ધારણ કરી શકે તેવી જેની પ્રજ્ઞા નથી, તેવા સાધુની પણ દીક્ષામાં યોગ્યતા છે. ભાવાર્થ :જ્ઞાનીની નિશ્રાવાળાને દીક્ષા હોય તેનું દષ્ટાંત દ્વારા કથન :
‘જૂળતિ શાસ્ત્રતત્ત્વતિ ગુરું' એ વ્યુત્પત્તિ પ્રમાણે જે પુરુષ ગીતાર્થ હોય અને શિષ્યને શાસ્ત્રતત્ત્વ બતાવે, તે ગુરુ કહેવાય; અને તેવા ગુરુ પ્રત્યે જેને સમ્યગુ રાગ છે અર્થાત્ “આ ગુરુ શાસ્ત્રના પરમાર્થને જાણનારા છે, સંસારથી ભય પામેલા છે, તેથી ભગવાનના વચનથી લેશ પણ અન્યથા કહે તેવા નથી, અને તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122