________________
૧૫
શ્લોક નં.
૨૭.
૨૮.
૨૯.
(i) આગમમાં શુભયોગને આશ્રયીને સીક્ષામાં
અનારંભીપણું.
(ii) સીક્ષામાં વર્તતા અનારંભીપણારૂપ અંશથી સ્વભાવસમવસ્થિતિરૂપ શુદ્ધઉપયોગથી અનુવિદ્ધ શુભઉપયોગ મોક્ષનું કારણ. (i) ધ્યાનથી જ મોક્ષ છે, વ્યવહારમાં વ્યુત્થાનદશા છે, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ. (ii) ધ્યાનાંતરના આરંભમાં એક ધ્યાનનું અંતર. ૩૧. દીક્ષા શુદ્ધએકરૂપ છે, પરંતુ તરતમતાથી અનેક ભૂમિકાવાળી નથી, એ પ્રકારની દિગંબરોની વૃથા ભ્રાંતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ.
૩૨. |સદ્દીક્ષા ક્રિયાસ્વરૂપે ચિત્ર છે, સામાયિકસ્વરૂપે એક છે; જ્ઞાનક્રિયાના તુલ્યબળથી શિષ્ટપુરુષો વડે પરમાનંદરૂપ મોક્ષને કરનારી દીક્ષાનું વિધાન.
૩૦.
દીક્ષાદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
વિષય
શુભઉપયોગરૂપ દીક્ષા સાક્ષાત્ મોક્ષનું કારણ નથી, એ પ્રમાણે કહીને શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ બંને સમાન રીતે મોક્ષફળસાધક નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ.
ધ્યાનને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા અધ્યાત્મયોગનો અને ભાવનાયોગનો અસ્વીકાર કરાય તો વૃત્તિક્ષયને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા શુદ્ધઉપયોગરૂપ ધ્યાનના પણ અસ્વીકારની આપત્તિ. ૭૩-૭૫ સંયમની સર્વ ઉચિત આચરણારૂપ વ્યવહારમાં પણ મોહના ઉન્મૂલનને અનુકૂળ ત્રણેય યોગોના સુદૃઢ વ્યાપારરૂપ ધ્યાનનો અનપાય.
Jain Education International
For Private & Personal Use Only
પાના ન
૩૬-૭૩
26-56
૭૯-૮૩
૮૩-૮૯
૮૯-૯૪
૯૫-૯૮
www.jainelibrary.org