________________
९५
૨]
» વિર જૈન. ૯૮ પોતાને ખાતર કરતા નથી, પણ પ્રભુની ઈચ્છાને અનેક બાબતો લખેલી છે, અને તેનાં ઘણાંએ આધીન થવા સારૂ તેના હુકમ પ્રમાણે કરીએ ખંડન મંડનો થએલાં છે.પણ એ બધી બાબતો છીએ. અને તેને અથે જ આ દુનિયામાં સાથે હાલમાં કાંઈ આપણને કામ નથી, અમે આવેલા છીએ, તેને અર્થેજ જીવવાનું છે,
કારણકે આપણે તો ત્યાગનું નવું સ્વરૂપ
જાણવા ઈચ્છીએ છીએ અને હાલના વખતમાં તેને અર્થેજ મરવાનું છે, અને તેને
આપણને કઈ જાતના ત્યાગની જરૂર છે, તે અર્થેજ જગતના બધા વ્યવહાર ચલાવવાના
બાબત સમજવા ઇચ્છીએ છીએ પણ તેમાં છે, એમાં અમારું કાંઈ પણ નથી. અમે તે તે દોરે તેમ દોરાયા કરીએ છીએ. આમ
વચમાં આ બધી બાબત કહેવાનું કારણ સમજીને તેઓ પોતાનાં બધાં કર્મો કરે છે.
એ છે કે ત્યાગને લગતી આસપાસની ઘણી અને એમ સમજે છે કે આવી રીતે ઈશ્વરને
હકીકત જાણતા હોય, તે આપણે
કાંઈક વધારે સારા નિર્ણય પર આવી શકીએ, આધીન રહીને જીવન ગાળવું અને તેના ધક્કા અંતરમાં લાગવા દેવા નહિ તેનું જ
અને વધારે જોરથી આપણું વિચારો જણનામ સાચે ત્યાગ છે. કારણકે જગતની
વી શકીએ, તે માટે આ બધી હકીકતો જા
ણવાની જરૂર છે. બધી વસ્તુઓને કોઈપણ માણસથી કદી પણ પૂરેપૂરો ત્યાગ થઈ શકતો નથી, ઉપર જે ત્રણ પ્રકારના ત્યાગ કહ્યા, તે તેમજ આ એક જીંદગીમાં ખરેખરૂ છેવટમાં ત્યાગ એવા ને એવા રૂપમાં હાલના વખતમાં છેવટનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકતું નથી, ઘણા લોકોને કામ લાગી શકે તેમ નથી, અને જે થોડું ઘણું જ્ઞાન થાય, તે પણ કારણ કે હાલના વખતનું વાતાવરણ કાંઈક કાંઈ બધે વખતે અને બધી સ્થિતિમાં ટકી જુદી જાતનું છે, અને હાલના વખતની શકતું નથી, એમાં વધઘટ થયાજ કરે છે; જરૂરીઆતો ઘણું વધારે પડતી છે, તેમજ માટે એકલા વસ્તુઓના ત્યાગને ભરોસે રહે. આ બુદ્ધિબળને અને કમગનો જમાનો વું અગર બુદ્ધિને ભરોસે રહેવું તે કરતાં છે, એટલે બધી વસ્તુઓને ત્યાગ પરમાત્માને ભરોસે રહેવું એ અમને વધારે
કરવો અને દિગંબર બની જંગલમાં એકાદ સારું લાગે છે. આમ સમજીને કેટલાક
ગુફામાં કે એકાદ મંદિરમાં પડ્યા રહી અન્ન ભગતો ઈશ્વરને હાથમાં પોતાની લગામ
પાણી વિના મરી જવું, એવો ત્યાગ હાલના સેંપી દે છે અને તેની ઈચ્છા પ્રમાણે
લકોને પરવડી શકે તેમ નથી, તેમજ જ્ઞાનપિતાને સંસારવ્યવહાર ચલાવ્યા કરે
યોગ વડે, સાંખ્ય યોગ વડે તત્વ સમજવાથી છે, અને પિતાના દેહના નિર્વાહને અર્થે જે ત્યાગ થાય છે તેવો ત્યાગ પણ ઘણી જાતનાં કર્મો કર્યા કરે છે, છતાં પણ આજના પ્રવૃત્તિના જમાનામાં નભી શકે તેમ તેઓ ત્યાગને કાંઈક આનંદ ભેગવી શકે છે,
નથી. કારણ કે આપણે કાંઈ શ્રદ્ધાના જમાઅને એવી રીતે વર્તવું તેને સાચો ત્યાગ
નામાં નથી અને આપણે કાંઈ અમુક એકજ માન્યા કરે છે.
જાતના વિચારોમાં ઉછરી શકીએ તેવા આવી રીતે આ દુનિયાની અંદર મુખ્ય
સંજોગોમાં નથી, પણ આપણે તે અનુભવત્રણ પ્રકારનો ત્યાગ અનાદિકાળથી ચાલ્યા સિદ્ધ જ્ઞાન માંગીએ છીએ, અને આપણે આવે છે અને એ દરેક પ્રકારના ત્યાગીઓને તે અનેક પ્રકારનું જ્ઞાન મેળવવા ઈચ્છીએ બીજાઓનો ત્યાગ અધુરો લાગ્યા કરે છે. આમ છીએ, એટલે અસલના લાકા શ્રદ્ધાથી અને ત્રણે પ્રકારના ત્યાગમાંથી અનેક વિદ્વાનેએ એકજ જાતના અભ્યાસથી જેમ તત્ત્વ સમજી