Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 128
________________ १२४ . સત્ર વાર . ૧ [ વર્ષ ૮ પડે છે, તેટલી બીજી કોઈ ચીજ થતી નથી અને સંકટ રૂપ ગણુતા બનાવો વચ્ચે પણ મનુષ્યસ્વભાવના બંધારણનું આ રહસ્ય-આ આત્મસ્થીરતા કે આનંદ અનુભવતાં શિ, છપી કળ જાણવા પામનાર મનુષ્યને એક તે એવી ટેવ પડીને છેવટે એ ટેવ પ્રબળ પ્રકારનો દીલાસ-આશ્વાસન મળે છે. ધર્મમય થતી થતી ક્રમે ક્રમે હમને અખંડ આનંદ કે પવિત્ર જીવન એ અતિ મુશ્કિલ છે, એવો રૂપજ મનાતી સ્થિતિએ લાવી મૂકશે. આત્મિખ્યાલ તે દૂર કરી શકે છે અને ટેવ પાડવા યત્ન કરે કબળ ખીલવવાના આશયથીજ યોજાયેલી છે. અને જગતના નિષ્કારણ બંધુઓએ તીર્થક- ક્રિયાઓ કર્યા કરવા સાથે રોડ બને, ઉદાસી " રોએ ધાર્મિક તહેવારો અને થિાઓની યોજ- બનો, સર્વત્ર દુઃખ અને પાપજ કમ્યા કરે ના પણ આજ ઉદેશથી કરેલી છે. તહેવારોમાં અને એક ખૂણે બેશી અર્થ વગરના પાઠ જે પ્રકારનું જીવન ગુજારવાનું ફરમાવવામાં ગણ્યાજ કરે, તો એ કલ્પના પ્રમાણે જ આવ્યું છે તથા એ ક્રિયાઓથી જે પ્રકારની હમારું મૃત્યુ પછીનું જીવન ઘડાશે. બીજાઓ અસર મનુષ્યજીવન પર થવાની આશા તો ભલે ગમે તેમ કહે, પણ આપણે જેને રાખવામાં આવી છે તે એમ બતાવી આપે તે ગળથુથીમાંજ આ જ્ઞાન પામ્યા છીએ કે, છે, કે ધર્મની સઘળી ક્રિયાઓ અને ફરમા- આકાશમાં કોઈ એવો રાજા બેઠે નથી કે જે ન દેવી જીવન અનાવવાને અર્થેજે પ્રાર્થનાની ખુશામતથી પ્રસન્ન થઈ સ્વર્ગ કે છે. અહીં અગત્યનો સવાલ ઉભે થાય છે. મોક્ષ આપી દેતા હોય, કે અમુક ક્રિયાઓનાં કે, શું દૈવી જીવન માનુષી જીવનથી ભિન્ન ખોખાં તરફ બહુમાન બતાવવાથી રીઝીને કે વિરોધી છે ? ના; જેવું, એક સિદ્ધશીલાનિવાસ બક્ષત હોય. આપનાર કઈ માણસનું મનુષ્ય તરીકેનું જીવન હોય છેજ નહિ તો પછી એમજ માનવું વધારે છે, તેવું જ હેનું મૃત્યુ પછીની સ્થિતિમાં યુક્તિપુર:સર છે કે, જે જે ઈચ્છાઓ, વિચારો જીવન હોય છે, સ્થલ દેહનો અભાવ એટલો ગુણો, ભાવનાઓનું બંધારણ બંધાય તેવું જ ભેદ હોય એ જુદી વાત છે. મનુષ્યની જેવી જીવનું નવું સ્વરૂપ બંધાય; એટલે કે, દેવો ઈચ્છાઓ, વિચારો, ભાવનાઓ, આશયો, એ સ્થલ દારિક) દેહના બંધન પસંદગી કે નાપસંદગીઓ મનુષ્યજીવનમાં વગરના મનુષ્યજ છે, માટે જ હારે દેવી હોય છે, તે જ મૃત્યુ પછીની સ્થિતિમાં પણ જીવનની ભલામણ કરવામાં આવે છે, કાયમ રહે છે. કુદરત ‘તડ ને ફડ' અથવા હારે ઉચ્ચ માનુષી જીવનનીજ ભલામણ ઓચીંતા ફેરફાર સહન કરી શકતી નથી. કરવામાં આવે છે. મનુષ્ય તરીકે જે માણસ સંકચિત ભાવવાળે હારે એ ઉચ્ચ માનુષી જીવનના અલગ છે તે દેવ તરીકે વિશાળ દીલવાળી વ્યક્તિઓ- ક્યાં ? “ઉચતમ મનુષ્ય” મહાવીરે એ અંગે માં કેમ બદલાઈ શકે ? મનુષ્ય તરીકે જે ગણવેલાં ચાર નામ આજે એટલા બધા શકાતુર-ઉદાસ-ગમગીન આનંદરહિત છે, તે જૈનના મુખે અને એટલી બધી વાર ઉચ્ચામૃત્યુ પછી આનંદમયજ ગણાતી સિદ્ધની રાય છે કે, અને અત્રે સ્મરણ કરાવતાં સ્થિતિમાં કેમ કરી ફલેગ મારી શકે ? હું કેટલાકને આ કથન જ નીરસ લાગશે, એ કહી ગયો કે કુદરતમાં “કૂદકા ને ભૂસકા' ચાર અંગે જે કે દરરેજ ઉચ્ચારાય છે, પરન્થ એનું રહસ્ય હમજવામાં નથી આવ્યું; જેવું કાઈજ નથી. આનંદ સ્વરૂપની ભાવના ભાવ, આનંદ અનુભવવાનો ‘અભ્યાસ કરે તેથીજ જનેનો વ્યવહાર અથવા જીવન શુષ્ક,

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170