Book Title: Digambar Jain 1915 Varsh 08 Ank 01
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 152
________________ ( ૮ સ્ટ પર ચાલ ઇ. સ થતાં પછીથી તેજ દીલમાં કાંટા ભોંકાયા કંઈ પણ કારણવશાત વેર લેવું એના જેવું થાય છે. ક્રાધીની બધી ધારણાઓ તેના જેવું સહેલું એકે નથી, પણ વાંકને માટે તે દુર્ગણે થકી વ્યર્થ જાય છે. દરેક બાબતનું ક્ષમા કરવી એના જેવું કીતિ ભરેલું બીજું વેર લેવા કરતાં ક્ષમા કરવા તત્પર થવું એ શું હોઈ શકે ? કોઈ પણ મટી ફતેહ મેળ અતિ ઉત્તમ ગુણ છે. વેર લેવાની આકાંક્ષા વવી હોય તે તે ફતેહ પ્રથમ પોતાના ઉપરરાખનાર માણએ એટલું યાદ રાખવું કે પિ- જ મેળવવી જોઈએ. પિતાના મનોવિકાર પર તાનું ગળું કાપવાને છરીશધે છે, અથવા પિતા- સત્તા બેસાડતાં અને ક્ષમા, ધીરજ, સંતોષ નંજ બુરું કરે છે. ક્રોધી માણસને શાંત કરવા આદિ સદ્ગુણ સંપાદન કરતાં કાઈ પણ શત્રુ માટે જેમ પાણી છાંટવાથી અગ્નિ શાંત મિત્ર થઈને જ રહેશે. થાય છે, તેમ મીઠા-નરમ અને ધીરજવાળ સ્વભાવથી ક્રોધની આગ શાંત થઈ જાય પ્રિય વાંચકો ! જે આપણે આપણું છે અને શત્રુ ફીટી મિત્ર થાય છે. આપણે માતપિતાના ઉપકારને વિસરી જઈ તેમના વિચાર કરીશું તે ખરેખર ક્રોધને ઉત્પન્ન સામું બેદરકાર રહી તરસ્કાર કરીએ કરનારી માત્ર નામની જ બાબતો મળી આવશે. અને તેવા સબળ કારણુ વખતે પણ સદ્ગુણ અને તેમની આજ્ઞા પ્રમાણે ન ચાલી, પુરૂષ કેંધને દાબી દઈ ધીરજ ધરે છે, ત્યારે તેમનું મન દુખાવીએ તે તે આપણી નજીવી બાબતોમાં ક્રોધાયમાન થનારો ખરે. એક મોટામાં મોટી ભૂલ છે. જેણે આપણને દશ દશ માસ ઉદરમાં રાખી પિષણ કર્યું ખર મુખ કહેવાય. ક્રોધની ઉત્પત્તિ નબળાઈ અને મૂતા, આ બેમાંથી છે અને આખરે અને જેને આપણે માટે અસંખ્ય સંકટ વેઠી અ પણ મળમુત્રાદિ સાફ કરી ક્રોધીને પશ્ચાતાપ કરવોજ પડે છે. તેમજ આપણને મેટા કરી સર્વ પ્રકારનું જ્ઞાન વેર અથવા કીનાનું કારણ પણ દુર્બળતાજ આપી સારી સ્થિતિ સંપાદન કરાવી, તેને છે. દુર્બળ અને બિકણ મનુષ્યો વધારે વેર ઉપકાર ભુલી જવું એ શું આપણું કર્તવ્ય રાખે છે, પણ વેર રાખ્યાથી દુઃખ ઓછું છે ? જગતના હેડે ચડી ઈશ્વરના ગુન્હેગાર થતું નથી, બલકે વેર રાખ્યાથી પોતાનું દુ:ખ થવા જેવું છે માટે હાલ બંધુઓ ! તમે અત્યંત વધી પડે છે. કીનાબાજ માણસ મ તા પિતા પ્રત્યે નીતિથી ચાલે અને તેને હંમેશાં વિચારમાં અને દુઃખી હે ય છે, પરંતુ ઉપકાર જન્મોજન્મ ભુલશે નહીં. માબાપજેના પર તેણે વેર લેવા ધાર કરી હોય એ આપણને નાનપણમાં ઘણીજ ખરાબ તે નિર્ભયપણે સુખમાં રહે છે. વળી વેર સ્થિતિમ થી આજે સારા રસ્તા ઉપર લાવી જ્યાં સુધી મનમાં જ હોય છે, ત્યાં સુધી તો મુક્યા છે. અનેક જાતનાં દરદીને દુર કરી દુઃખ ઉત્પન્ન થયા કરે છે, પણ જયારે તે શરીરને આરોગ્યતામાં લાવનાર તેમજ નાનવેર નથી લેવાતું ત્યારે તેથી પણ વધારે પણમાં અમૃત દૂધ પાઈ આપણને હટા દુઃખ થાય છે. વેર રાખી દુશ્મનને બચ વી કરનાર તે એ માબાપ છે. તેમને બાળકો લઈ સદા ઉપકારમાં દબાય રાખવો એ પ્રત્યેનો પ્રેમ ઘણોજ સુદ્રઢ હોય છે. હેટકેટલું બધું પ્રશંસનીય છે ? સર મનુષ્યનું પમાં પણ તેઓ એ પણ સારી સ્થિતિ એજ ભુષણ છે કે અપકાર૫ર ઉપકાર જોઈ ઘણાજ ખુશી થાય છે અને પેતાનું કરે, તેને વિચાર વાંચકોએજ કરી લેવો. જીવતર સફળ થયેલું સમજે છે. આપણને

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170